Sunday, June 7, 2026
HomeIndia

India

કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી, ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત,બચાવ અને રાહત કામગીરી શરૂ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા....

એસીસી થોંડેભાવી ખાતે એએસડીસીએ કૌશલ્ય વિકાસ સાથે ગ્રામીણ મહિલાઓને કારકિર્દી નિર્માણ દ્વારા સશક્ત કરી

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી કૌશલ્ય વિકાસના માધ્યમથી કર્ણાટકમાં ગ્રામીણ સમુદાયોને સશક્ત કરી રહ્યું છે. એસીસી થોંડેભાવી ખાતે અદાણી ફાઉન્ડેશનના...

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા,આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ,કેજરીવાલ સરકારનો એક્શન પ્લાન

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. હવે આ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો...

ઓડિશામાં એક જ પરિવારના ચાર સભ્યોને સાપ કરડ્યો, દર વર્ષે લગભગ 2500થી 6 હજાર લોકોને સાપ કરડે છે

ઓડિશાના બૌદ્ધ જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યોને સાંપ કરડ્યો છે. સાપ કરડવાથી 3 સગી બહેનોના મોત...

ભારતમાં મંકીપોક્સ (Mpox)નો કેસ નોંધાતા ચિંતા વધી,મંકીપોક્સ પર કોવિડ જેવુ એલર્ટ

ભારતમાં મંકીપોક્સ (Mpox)નો કેસ નોંધાતા ચિંતા વધી છે. સંદિગ્ધ કેસ મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જારી થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે સંદિગ્ધોના સ્ક્રિનિંગ...

ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લાના બાબુગઢમાં ચિતામાંથી અસ્થિઓ જ ચોરી ગયું, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લાના બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીકનપુર ગામમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તમે ચોરને પૈસા, ઘરેણાં, કિંમતી ચીજવસ્તુઓ ચોરતા સાંભળ્યા હશે....

ચૂંટણી પહેલાં જ ભાજપ ‘કોંગ્રેસમુક્ત’ની જગ્યાએ ‘કોંગ્રેસયુક્ત’, જાણો કેટલા પરિવારવાદીઓને ટિકિટ મળી?

પરિવારવાદના મુદ્દે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોને ઘેરી લેનાર ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 8 લોકોને ટિકિટ આપી છે. આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read