Friday, July 17, 2026
Homenational

national

કાશ્મીરી લોકો મુખ્ય પ્રવાહમાં જાડાવવા ઉત્સુક : મોદીનો મત

જમ્મુ કાશ્મીરમાં વિકાસ, જળસંકટ, ચંદ્રયાન-૨ મિશન, અમરનાથ, કેદારનાથ યાત્રા સંદર્ભમાં કરેલી વિસ્તૃત વાતો નવી દિલ્હી, તા. ૨૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી...

બિહાર-આસામમાં પુર સ્થતિ ગંભીર : મૃતાંક ૨૨૦થી ઉપર

આસામના ૧૮ જિલ્લાઓ અને બિહારના ૧૩ જિલ્લાઓ પુરના સકંજામાં છે ; સમસ્તીપુર-દરભંગા રેલ્વે માર્ગ બંધ પટણા, ગુવાહાટી, તા. ૨૮ બિહાર અને આસામમાં પુરની...

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે લોકો સાવધાન

મુંબઈ, તા. ૨૮ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈ સહિત મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. જેના લીધે નિચાણવાળા વિસ્તારોમાં...

પ્રોપર્ટી જપ્ત કરવા વિરૂદ્ધ માલ્યાની અંતે રજૂઆત

નવી દિલ્હી, તા.૮ કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાએ તેમની અને તેમના સગાસંબંધીઓની માલિકીની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ઉપર સ્ટે...

દેશના માહોલ પર ચિંતા વ્યક્ત કરનારા સામે કેસ દાખલ થયો

૩ ઓગસ્ટના દિવસે મામલામાં સુનાવણી થશે : અર્પણા સેન, રેવતી અને કોંકણા સેન ઉપર સકંજા મજબૂત કરાયો પટણા, તા. ૨૮ દેશના માહોલને લઇને...

અમરનાથ : વરસાદ વચ્ચે યાત્રા મોકૂફ, લોકો ફસાયા

હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સાહિત છે : પહેલી જુલાઈ બાદ કુલ ૩૩ શ્રદ્ધાળુઓના મોત થયા શ્રીનગર, તા. ૨૮ વાર્ષિક અમરનાથ...

૩૫-એની તરફ ઉઠનાર હાથ બળીને રાખ થશે : મહેબુબા

જમ્મુ કાશ્મીરની સમસ્યા રાજકીય છે અને તેને સૈન્યરીતે ઉકેલી શકાય તેમ નથી : મહેબુબાની ફરીએકવખત દલીલ શ્રીનગર, તા. ૨૮ કાશ્મીરમાં ૩૫-એને લઇને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read