Thursday, July 16, 2026
Homenational

national

લખનઉમાં PM મોદીનો કટાક્ષ : ઉદ્યોગપતિઓ સાથે ઊભા રહેવાથી કોઈ ડાઘ નથી લાગતો

PM મોદીએ યુપીને આપી 60 હજાર કરોડની પરિયોજનાની ભેટ લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લખનઉમાં 60 હજાર કરોડની 81 પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન...

દક્ષિણ કાશ્મીર: પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને ખૂબ ખૂબ અભિનંદન

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા ખાતે શનવિરો પથ્થરબાજોએ સેના પર હુમલો કર્યો હતો. જેમાં વળતા જવાબમાં સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ત્રણ નાગરિકોના મોત થયા...

ખેડૂતો માટે આનંદ: ખરીફ ખેત પેદાશોના ટેકાના ભાવને કેબિનેટની મંજૂરી

મોદીનું કિસાન કાર્ડ: કેબિનેટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો નવી દિલ્હી: આગામી વર્ષે થવા જઇ રહેલી 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે ખેડૂતોને મોટી...

મુંબઈ: ઘાટકોપરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતા 5નાં મોત, બ્લેક બોક્સ મળ્યું

મુંબઈ: મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. અત્યંત ગીચ વિસ્તારમાં આ દુર્ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. ઘટનામાં પાંચ લોકોના મોત...

કલેક્ટરે પોતાની દીકરીનું એડમિશન કરાવ્યું સરકારી શાળામાં

કવર્ધા કલેક્ટર અવનીશ કુમાર શરણે પોતાની દીકરી વેદિકાનું એડમિશ સરકારી શાળામાં કરાવ્યું છે. સત્રના પહેલા દિવસે તે નગર પ્રમુખ સાથે શાળા પર પહોંચ્યા હતા....

J&K: ઓલઆઉટ પાર્ટ-2, હિટ લિસ્ટમાં આ આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરાયા બાદ આર્મી અને સુરક્ષાબળે આતંકીઓ વિરુદ્ધ પોતાનું ઓપરેશન ઓલઆઉટ-2 શરૂ કરી દીધું છે. સુરક્ષાદળોની લિસ્ટમાં લગભગ 300 આતંકીઓના નામ...

કાશ્મીરમાં ચાર આતંકી ઠાર, સામે આવ્યું IS કનેક્શન

જમ્મુ કાશ્મીરના અનંતનાગના શ્રીગુફારામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલું છે. આ અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યાં છે. માર્યા ગયેલા આતંકીઓનું ઈસ્લામિક સ્ટેટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read