Wednesday, August 26, 2026
Homenational

national

વહેલી સવારે નિકોબાર ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 5.0 રહી, લોકો ભયભીત

સવારે 5 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી આજકાલ જુદા જુદા દેશો સહિત ભારતના પણ અનેક રાજ્યોમાંથી ભૂકંપના સમાચાર સામાન્ય બની ગયા છે. ગઈકાલે ઉત્તરકાશીમાં...

સોશિયલ મીડિયા પર જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ શિકાર થઈ ગયો : સીજેઆઈ ચંદ્રચૂડ

તેમણે કહ્યું કે લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ વધી ગયો છે. CJI ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ભારતનું બંધારણ ગ્લોબલ અને લોકલનું...

ગામ્બિયામાં બાળકોના મૃત્યુ માટે ભારતમાં બનેલી કફ સિરપ જવાબદાર, CDCનો ચૌંકાવનારો રિપોર્ટ

WHOએ કહ્યું હતું કે આ સિરપની ગુણવત્તાના ધોરણોને અનુરુપ નથી યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને ગામ્બિયાની હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી સંયુક્ત...

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 7ને ફાંસી, 1ને આજીવન કેદ

આ કેસમાં કુલ 9 આતંકીઓને દોષિત જાહેર કરાયા હતા. તેમાંથી એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર...

ભારતે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ, યુએસ સરકારના રીપોર્ટે કરી પ્રશંસા

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે ઘણા આતંકવાદી સંગઠનો હજુ પણ સક્રિય છે ભારત સરકારે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ છે. અમેરિકી સરકારના એક...

કોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરી માફી માગી, કહ્યું - આ ભૂલ માફીને લાયક નથી મૌલાના આઝાદ કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા રવિવારે...

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજી ફગાવી

- હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ નિર્ણય આપ્યો દિલ્હી હાઈકોર્ટ દ્વારા અગ્નિપથ યોજના મામલે કેન્દ્ર સરકારને મોટી રાહત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read