Tuesday, June 9, 2026
Homenational

national

ઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લેવા એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. ગૃહમંંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને મોકલવાની જાહેરાત કરી હતી તેમજ હેલિકોપ્ટર...

દેશમાં 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે. બીજી...

સ્થાનિક એલપીજીના ભાવમાં ઘટાડો, સિલિન્ડર દીઠ રૂ .10 નો ઘટાડો

સામાન્ય માણસ માટે સારા સમાચાર છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષના પહેલા દિવસથી સામાન્ય માણસને રાહત મળશે. ઈન્ડિયન ઓઇલ...

ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4-5 એપ્રિલ ગુજરાત પ્રવાસે આવશે

ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગામી 4 અને 5 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના તથા કિસાન સમાજ...

કોરોનાનો કહેર: છેલ્લા 24 કલાકમાં 354 લોકોનાં મોત નોંધાયા

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં...

ઋષિકેશ પહોંચેલા ગુજરાતી પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત, સ્થાનિક તંત્ર દોડતું થયું

દેહરાદૂન: ઉત્તરાખંડના ઋષિકેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ઋષિકેશ પહોંચેલા ગુજરાતના 22 પ્રવાસીઓનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો....

મુખ્યમંત્રીઓ સાથે PM નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે વધતા કોવિડ-19 સંક્રમણના ખતરા અને કોરોના વેક્સીન પર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરશે. વડાપ્રધાન 17 માર્ચે બપોરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read