Thursday, June 25, 2026
HomeNew Delhi

New Delhi

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’: શંકરાચાર્ય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ...

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને...

લોકસભામાં અજિત પવારને અપાઈ શ્રદ્ધાંજિલ, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ 11 સુધી સ્થગિત

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્રની શરૂઆત લોકસભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે થશે. ભારતનો આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ...

કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી

 કેન્દ્ર સરકારે રવિવારે પદ્મ પુરસ્કારો 2026 ની જાહેરાત કરી. આ પુરસ્કારો દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. કર્ણાટકના અંકે...

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બન્યું: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહિનાના છેલ્લા રવિવારે, રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા પોતાના વિચારો દેશવાસીઓ સમક્ષ મુક્યા. આ વર્ષની તેમનો આ પહેલો કાર્યક્રમ...

“જ્યાં સુધી વહીવટ તંત્ર માફી નહીં માંગે ત્યાં સુધી હું આ રીતે જ રહીશ.” : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે

મૌની અમાવસ્યાના સ્નાન પર્વ દરમિયાન સંગમ વિસ્તારમાં પોલીસ સાથે થયેલી ઝપાઝપી અને ઘર્ષણમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના બાર અનુયાયીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સ્વરૂપ...

વિદેશ મંત્રાલયે ચાબહાર પોર્ટમાંથી ભારતના ખસી જવાના અહેવાલોને ફગાવી દીધા

કથિત યુએસ દબાણને કારણે ભારત ઈરાનમાં ચાબહાર બંદર પ્રોજેક્ટમાંથી ખસી ગયું હોવાના અહેવાલો બાદ, વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે સ્પષ્ટતા કરી કે યુએસે ભારતને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read