Friday, July 17, 2026
HomeMumbaiમુંબઈના સાંતાક્રુઝ સ્થિત ધ યોગ ઇન્સ્ટિટ્યૂટે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો સાથે 12મા...

મુંબઈના સાંતાક્રુઝ સ્થિત ધ યોગ ઇન્સ્ટિટ્યૂટે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

મુંબઈના સાંતાક્રુઝ ખાતે આવેલું ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ (ટીવાયઆઈ) વિશ્વનું સૌથી જૂનું સંગઠિત યોગ કેન્દ્ર છે અને છેલ્લા 107 કરતા વધુ વર્ષોથી સર્વાંગી આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા તરીકે કાર્યરત છે. આ સંસ્થાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય)ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ વર્ષની થીમ “યોગ ફોર હેલ્ધી એજિંગ” ને અનુરૂપ રહીને સંસ્થાએ સરકારી સંસ્થાઓ, સંરક્ષણ વિભાગોની સંસ્થાઓ, કોર્પોરેટ ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ, એરપોર્ટ્સ અને વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મ્સ મારફતે સેંકડો કાર્યક્રમોનું આયોજન કરીને લાખો લોકોને જોડ્યા હતા.

મુંબઈથી લઈને ચેન્નઈ અને જયપુરથી લઈને ભુવનેશ્વર સુધી યોજાયેલી આ ઉજવણીઓએ વિવિધ વયજૂથના અને વ્યવસાયો સાથે જોડાયેલા લોકોમાં સ્વસ્થ વયવૃદ્ધિનો સંદેશ ફેલાવ્યો હતો. સાથે જ પ્રિવેન્ટિવ હેલ્થકેર, મજબૂત મનોબળ અને જાગૃત જીવનશૈલીમાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે ડૉ. હંસાજી યોગેન્દ્રે જણાવ્યું હતું કે, “ઉંમર વધવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ નબળા પડી જવું જરૂરી નથી. યોગની મદદથી આપણે શરીરને મજબૂત, મનને શાંત, ભાવનાઓને સંતુલિત અને હૃદયને આનંદિત રાખી શકીએ છીએ. ઉંમર વધવાની સાથે સ્વસ્થતાનો અર્થ માત્ર લાંબુ જીવવું એવો નથી, પરંતુ જીવનના દરેક વર્ષને વધુ સક્રિય, સ્વતંત્ર અને અર્થપૂર્ણ બનાવવાનો છે.”

ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો સુધી પહોંચી ચૂક્યું છે. સંસ્થાએ 1 લાખથી વધુ સર્ટિફાઇડ યોગ શિક્ષકોને તાલીમ આપી છે અને યોગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ આજે પણ વિશ્વભરમાં યોગનું સાચું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહી છે, જેથી લોકો વધુ તંદુરસ્ત અને વધુ અર્થપૂર્ણ રીતે જીવન જીવી શકે.

ઉજવણીની મુખ્ય બાબતોઃ

• 3 દિવસીય ઓનલાઈન યોગ મહોત્સવ (19થી 21 જૂન): ત્રણ દિવસ ચાલેલા આ ઓનલાઈન યોગ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઇસ્કોનના સંત ગૌરાંગ દાસજી, ન્યુટ્રિશનિસ્ટ રાયન ફર્નાન્ડો, સર્વાંગી આરોગ્ય નિષ્ણાંત મિકી મહેતા અને ધ યોગ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું. ભાગ લેનારાઓને ધ્યાન, યોગ્ય આહાર, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સાઉન્ડ હીલિંગ જેવા વિષયો દ્વારા સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

• બાંદ્રા રીક્લેમેશન મેગા સેશન: ધ યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. હંસાજી યોગેન્દ્રના માર્ગદર્શન હેઠળ હજારો લોકો ભવ્ય સામૂહિક યોગ સત્રમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આશિષ શેલાર તેમજ વેલનેસ ક્ષેત્રના જાણીતા સમર્થક ટેરેન્સ લૂઇસ હાજર રહ્યા હતા.

• યોગ બાય ધ બે (મરીન ડ્રાઇવ): ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા, શૈના એનસી અને મિકી મહેતાના સહયોગથી મરીન ડ્રાઇવ ખાતે સૂર્યોદયના સમયે યોજાયેલા આ યોગ સત્રમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, શ્રી જિતિન પ્રસાદ અને શ્રી જયંત ચૌધરી સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે લોકોમાં જાહેર આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતિ દર્શાવી હતી.

સરકારી, શૈક્ષણિક અને કોર્પોરેટ ક્ષેત્ર સુધી પહોંચ

ધ યોગ ઇન્સ્ટિટ્યૂટે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કાર્યક્રમો યોજીને વધુ લોકોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

• જાહેર અને સંરક્ષણ ક્ષેત્રઃ મહારાષ્ટ્ર મંત્રાલય, સીસીઆરવાયએન, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ટી1 અને ટી2), સીઆઈએસએફ, ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટે ખાસ યોગ સત્રો યોજવામાં આવ્યા હતા. આ સત્રોનો હેતુ માનસિક એકાગ્રતા અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો હતો.
• શૈક્ષણિક સંસ્થાઓઃ મીઠીબાઈ કોલેજ, એનએમઆઈએમએસ, ચેતના અને ઠાકુર કોલેજ સહિતની બીએમસીની શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આત્મવિકાસના હેતુસર યોગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
• કોર્પોરેટ વેલનેસ કાર્યક્રમોઃ ઓએનજીસી, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, મઝગાંવ ડોક અને ટાટા કેર જેવી સંસ્થાઓ માટે વિશેષ પહેલ આદરવામાં આવી હતી. ઉપરાંત મેકલિયોડ્સ ફાર્માસ્યુટિકલ્સ સાથે મોટાપાયે ભાગીદારી દ્વારા દેશના અનેક શહેરોમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
• સમાજના વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે તે માટે જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ), માહિમ, મુંબઈ સેન્ટ્રલ અને વિલે પાર્લેની પોસ્ટ ઓફિસોમાં પણ યોગ સત્રો યોજાયા હતા. ઉપરાંત બોરીવલી, અંધેરી અને ચેમ્બુર વિસ્તારોમાં ચંદોક ગ્રુપના સહયોગથી પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે યોગ અંગેની જાગૃતિ સમાજના બહોળા વર્ગ સુધી પહોંચી હતી.

છેલ્લા 107 વર્ષથી ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ સાચા યોગ શિક્ષણ અને સામૂહિક આરોગ્ય જાગૃતિના ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. 10 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક અસર સર્જનાર, 1,00,000થી વધુ સર્ટિફાઇડ યોગ શિક્ષકોને તાલીમ આપનાર, એક હજારથી વધુ પુસ્તકો પ્રકાશિત કરનાર અને વિશ્વભરમાં 1 કરોડથી વધુ લોકોના ડિજિટલ સમુદાયનું નિર્માણ કરનાર આ સંસ્થા યોગને દરેક વર્ગના લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. યોગ ક્ષેત્રે તેના અસાધારણ યોગદાનને માન્યતા આપતાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ધ યોગ ઇન્સ્ટિટ્યૂટને યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટેનો પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here