Wednesday, August 5, 2026
HomeAhmedabadકોરોના અપડેટ: ગત 24 કલાકમાં 43,071 નવા કોરોનાના કેસ, 955 ના...

કોરોના અપડેટ: ગત 24 કલાકમાં 43,071 નવા કોરોનાના કેસ, 955 ના મોત

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર અટકવા છતાં સંકટ હજુ ટળ્યું નથી. ગત 24 કલાકમાં નવા કોરોનાના દર્દીઓ જે ઓછા થયા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. તમને જણાવી દઇએ કે 27 જૂનથી સતત 50 હજારથી પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી દેશના લેટેસ્ટ કોરોના બુલેટિનની વાત કરીએ તો કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત 24 કલાક 43,071 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે અને 955 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. સરકારી આંકડા અનુસાર દેશમાં સતત 52મા દિવસે કોરોના સંક્રમણના નવા કેસ કરતાં રિકવરી રેટ વધી રહ્યો છે. ગત 24 કલાકમાં રિકવરીના આંકડા 52,299 રહ્યો. તમને જણાવી દઇએ કે ભારતમાં 3 જુલાઇ સુધી દેશભરમાં 35 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 41 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. શનિવારે 44,111 નવા કોરોના કેસ આવ્યા અને 738 સંક્રમિતોના મોત થયા હતા આ પ્રકારે 57,477 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here