Monday, September 14, 2026
HomeAhmedabadકોરોના અપડેટ: ગત 24 કલાકમાં 43,071 નવા કોરોનાના કેસ, 955 ના...

કોરોના અપડેટ: ગત 24 કલાકમાં 43,071 નવા કોરોનાના કેસ, 955 ના મોત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર અટકવા છતાં સંકટ હજુ ટળ્યું નથી. ગત 24 કલાકમાં નવા કોરોનાના દર્દીઓ જે ઓછા થયા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. તમને જણાવી દઇએ કે 27 જૂનથી સતત 50 હજારથી પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી દેશના લેટેસ્ટ કોરોના બુલેટિનની વાત કરીએ તો કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત 24 કલાક 43,071 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે અને 955 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. સરકારી આંકડા અનુસાર દેશમાં સતત 52મા દિવસે કોરોના સંક્રમણના નવા કેસ કરતાં રિકવરી રેટ વધી રહ્યો છે. ગત 24 કલાકમાં રિકવરીના આંકડા 52,299 રહ્યો. તમને જણાવી દઇએ કે ભારતમાં 3 જુલાઇ સુધી દેશભરમાં 35 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 41 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. શનિવારે 44,111 નવા કોરોના કેસ આવ્યા અને 738 સંક્રમિતોના મોત થયા હતા આ પ્રકારે 57,477 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. 

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here