Thursday, July 16, 2026
HomeReligionપર્યુષણ પર્વમાં ઉપવાસ અને ક્ષમાથી શરીર અને મન શુદ્ધ થાય છે

પર્યુષણ પર્વમાં ઉપવાસ અને ક્ષમાથી શરીર અને મન શુદ્ધ થાય છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

 પર્યુષણ જૈન ધર્મનો સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભદાયક છે. MD ફિઝિશિયન અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ ડૉ. વંદન કાનાબાર જણાવે છે કે પર્યુષણ દરમિયાન કરવામાં આવતો ઉપવાસ શરીર માટે કુદરતી દવા સમાન છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ શરીરમાં સંગ્રહાયેલું ગ્લુકોઝ વપરાઈ જાય છે. આશરે 12 કલાક સુધી ગ્લુકોઝનો ઉપયોગ થાય છે, પરંતુ ત્યાર પછીના 12 કલાકમાં શરીર ઊર્જા માટે ફેટનો ઉપયોગ શરૂ કરે છે. આ પ્રક્રિયા શરીરની વધારાની ચરબીને ગાળે છે અને શરીરને હળવું બનાવે છે.24 કલાક પછી શરીર ‘ઓટોફેજી’ નામની પ્રક્રિયા શરૂ કરે છે, જેનાથી નબળા અને બિનજરૂરી કોષોને દૂર કરવામાં આવે છે અને નવા કોષોના નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થાય છે. આ સમય દરમિયાન શરીરમાં કુદરતી રીતે રિપેરિંગ થવા લાગે છે. આ કારણે નિયમિત ઉપવાસ કરનારાઓના ચહેરા પર તેજસ્વીતા જોવા મળે છે અને તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારે સુધરે છે.આયુર્વેદમાં ઉપવાસને ઉત્તમ ઉપચાર માનવામાં આવે છે. ખાસ કરીને કેન્સર જેવા રોગોમાં ઘણીવાર ઉપવાસની સલાહ આપવામાં આવે છે, કારણ કે ઉપવાસથી શરીરમાંથી ટૉક્સિન દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પર્યુષણ દરમિયાન માત્ર ખોરાકનો જ ત્યાગ નથી કરવાનો, પરંતુ આપણી અંદર રહેલા અહંકાર, ઈર્ષા, લોભ અને તૃષ્ણાનો પણ ત્યાગ કરવાનો હોય છે. પર્યુષણનો મુખ્ય સાર છે ક્ષમા. જ્યારે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે માત્ર તે વ્યક્તિ જ નહીં, પરંતુ આપણે પોતે પણ હળવાશ અનુભવીએ છીએ.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here