Friday, August 7, 2026
HomeMumbaiઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

ઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

ઘાટકોપર-મુંબઇની કથાનો આજે પૂર્ણાહૂતિ દિવસ.બીજ પંક્તિઓનાં ગાયન બાદ કથા પ્રસંગો સાથે ઉપસંહારક વાતોને વણી લ સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષ સંવર્ધનનું પરમારથ કાર્ય કરતા સૌ ટ્સ્ટીશ્રીઓ,કાર્યકરો અને દાનવીરો તેમજ નમ્રમુનિ સાહેબની આશીર્વાદક છાયામાં મનોરથી પરાગભાઇ શાહની સેવાઓ તરફ પસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો. કથાની શરૂઆત કરતા બાપુએ કહ્યું કે માનસ વંદે માતરમ નારાથી સમગ્ર ભારત અને સમસ્ત વિશ્વ માટે નાદ વ્યક્ત થયો અને એમાં આપણે માતૃ પંચકની પણ વંદના કરી. સાથે-સાથે ઉમેર્યું કે પોતાના સેવકો માટે પરાગભાઈએ મકાન-ફ્લેટની ચાવી આપી એ માનવતાના યજ્ઞમાં ખૂબ મોટી આહૂતિ છે.આવા અનેક પ્રકલ્પો એના હસ્તે થતા રહે એવી પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે વિજ્ઞાન કહે છે કે અહીં કંઈ ન હતું ત્યારે ખૂબ જ મોટો નાદ,મહાવિસ્ફોટ,બિગબેંગ થયો અને એના ગર્ભમાંથી ઘણું બધું નિર્માણ પામ્યું. નાસાએ આ બિગબેંગ,આ વાણીને પકડીને રેકોર્ડિંગ પણ કરી છે- એ વાણી આપણી મા છે.વાણી માતા છે એટલે સરસ્વતીને આપણે પૂજીએ છીએ.ખૂબ ઊંડાણથી સાંભળીએ તો એમાં પ્રણવની ધ્વનિ ઓમકારનો અવાજ સંભળાય છે.આદિ ધ્વનિ નભવાણી કે આકાશવાણી જેને આપણે પરાવાણી કહી શકીએ. ઉપરથી આવે તો એ નભવાણી છે અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો એ નાભીવાણી છે.એ સર્જન કરે છે.એ મહા આકાશમાંથી આવે કે ઘટ આકાશમાંથી આવે,એ પહેલી વાણી છે.ઓમ સાર્વત્રિક છે કોઈ પણ ધર્મ ઓમના નાદને સ્વિકારે છે. બીજી વેદવાણી પણ માતા છે.ચાર વેદ અને એમાં સૌથી પહેલા ઋગ્વેદ આવ્યો. સંતવાણી પણ આપણી મા છે.કોઈ સાધુ-કબીર, નાનક,મીરા,તુકારામ,જ્ઞાનદેવ,જેવા સંતોની વાણી એમાં છે. ચોથી ગુરુવાણી-જે ભૌતિક રીતે કદાચ દૂર હોય પણ મનથી ખૂબ નજીક બેસાડીને આપણને પ્રસાદ આપે છે.આખી શીખ પરંપરામાં ગુરુબાની ઉતરી છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here