Friday, June 5, 2026
HomeGujaratAhmedabadAMTSના પાસ ધારકો માટે સારા સમાચાર: કોરોનાને કારણે બસ બંધ રહેતા પાસ...

AMTSના પાસ ધારકો માટે સારા સમાચાર: કોરોનાને કારણે બસ બંધ રહેતા પાસ ધારકોના પાસની મુદત વધારાશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એએમટીએસ બસ સેવાના પાસ ધારકો અહીં જણાવેલ સ્થળ અને સમયે પાસની વેલિડિટી વધારી શકે છે.

કોરોના મહામારીના પગલે બંધ પડેલ એએમટીએસ બસ સેવાના પાસ ધારકો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. એએમટીએસના પાસ ધારકો માટે પાસની મુદતમાં વધારો કરવાનો નિર્ણય એએમસી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે . આથી પાસ ધારકોને બાકી રહેતા દિવસ મુજબ વેલિડીટી વધારી અપાશે. એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ૧૮ માર્ચથી ૬ જૂન સુધી શહેરમાં કોરોના સંક્રમણ અને કોરોના કેસ સતત વધતા કેસની સંખ્યાને પગલે એએમટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો હતો . આ સમયગાળામાં એએમટીએસના મુસાફરીને લગતા માસિક / ત્રિમાસિક / મન પસંદ પાસ જે પણ પાસ ધારક પ્રવાસીઓ કાઢેલ હશે . તેવામાં કોરોના પગલે બંધ રહેલ સેવા એટલા સમય દરમ્યાન જે પણ પાસ ધારક પાસનો ઉપયોગ કરી શક્યો ન હોય . તેવા પાસ ધારકો માટે પાસની વેલિડીટી વધારી આપવામા આવશે . કારણ કે, ત્રણ મહિના બસ બંધ હતી એને ધ્યાનમાં લઇ બાકી રહેતા દિવસો સરભર કરી અપાશે. પાસ વેલિડીટી વધારવા માટે રિટઝ હોટલ લાલ દરવાજા , સાંરગપુર ટર્મિનલ , વાડજ ટર્મિનલ ખાતે સવારે ૮:૩૦ થી બપોરના ૩ સુધી આ બાબતમાં જાહેર રજા કે તહેવારના દિવસો સિવાય આગામી ૧૫ જૂન થી ૨૬ જૂન દરમિયાન જવાનું રહેશે.વધુમા ચેરમેન પટેલે જણાવ્ય હતુ કે, આ નિર્ણય કરવાથી ૧૨૦૦થી વધુ પાસ ધારકોને ફાયદો થશે. એએમટીએસ દ્વારા એએમસી બસમાં મુસાફરી કરતા ૧૨૦૦ જેટલા પાસ ધારકોને ત્રણ મહિના બસો બંધ હતી એ સમય દરમિયાન પાસ ધારકો પાસનો ઉપયોગ કરી શક્યા ન હોવાથી પાસની વેલિડીટી વધારી આપવા નિર્ણય લેવામા આવ્યો છે . પાસ ધારકોને બાકી રહેતા દિવસો મુજબ વેલિડીટી વધારી અપાશે

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here