Thursday, July 16, 2026
HomeBreaking News10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248ને જ નોકરી આપશે!

10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248ને જ નોકરી આપશે!

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સરકારી નોકરીઓની તકો ઉપલબ્ધ થઈ હતી, તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી! સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વર્ષ ૨૦૩૩ સુધીમાં માત્ર ૧,૮૨,૨૪૮ જેટલી જગ્યાઓ માટે જ નવી નોકરી ઉપલબ્ધ થશે.ગુજરાત સરકારે ગત દાયકામાં એટલે કે, વર્ષ 2014થી 2023ની વચ્ચે 1.67 લાખ અધિકારી-કર્મચારીઓની મોટી ભરતી કરી હતી. આ ભરતીઓ વર્ષ 2019ના આંદોલન, 2020થી કોવિડ-19ની મહામારીના ત્રણ વર્ષ અને પેપર લીકેજની ઘટનાઓ વચ્ચે પણ ચાલુ રહી હતી. હાલમાં રાજ્ય સરકારના ખાતાઓમાં કુલ 4,71,738 જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે. અધિકાંશ સરકારી ભરતીઓ વિતેલા એક જ દાયકામાં થઈ હોવાથી, હવે આગામી એકથી દોઢ દાયકામાં સરકારમાંથી વયનિવૃત્તિનો રેશિયો સ્વાભાવિક રીતે ઘટશે . આ કારણે જ 16 વિભાગો દ્વારા જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં વર્ષ 2033 સુધીમાં નવી ભરતીની ગતિ ધીમી રહે તેવું ચિત્ર રજૂ થયું છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here