Tuesday, August 25, 2026
HomeBreaking News10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248ને જ નોકરી આપશે!

10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248ને જ નોકરી આપશે!

Date:

Related stories

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

સરકારી નોકરીઓની તકો ઉપલબ્ધ થઈ હતી, તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી! સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વર્ષ ૨૦૩૩ સુધીમાં માત્ર ૧,૮૨,૨૪૮ જેટલી જગ્યાઓ માટે જ નવી નોકરી ઉપલબ્ધ થશે.ગુજરાત સરકારે ગત દાયકામાં એટલે કે, વર્ષ 2014થી 2023ની વચ્ચે 1.67 લાખ અધિકારી-કર્મચારીઓની મોટી ભરતી કરી હતી. આ ભરતીઓ વર્ષ 2019ના આંદોલન, 2020થી કોવિડ-19ની મહામારીના ત્રણ વર્ષ અને પેપર લીકેજની ઘટનાઓ વચ્ચે પણ ચાલુ રહી હતી. હાલમાં રાજ્ય સરકારના ખાતાઓમાં કુલ 4,71,738 જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે. અધિકાંશ સરકારી ભરતીઓ વિતેલા એક જ દાયકામાં થઈ હોવાથી, હવે આગામી એકથી દોઢ દાયકામાં સરકારમાંથી વયનિવૃત્તિનો રેશિયો સ્વાભાવિક રીતે ઘટશે . આ કારણે જ 16 વિભાગો દ્વારા જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં વર્ષ 2033 સુધીમાં નવી ભરતીની ગતિ ધીમી રહે તેવું ચિત્ર રજૂ થયું છે.

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here