Thursday, July 16, 2026
HomeReligionજાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

જાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવરાત્રીનાં પહેલાં દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશનું વિસર્જન છેલ્લાં દિવસે કરવામાં આવે છે. પરંતુ કળશ વિસર્જન કરવાની પણ વિધિ હોય છે. કળશ વિસર્જન કોઈ નોમની તિથિએ કરે છે તો કોઈ દશેરાનાં દિવસે કરે છે. કળશ વિસર્જનને ઘટ વિસર્જન પણ કહેવામાં આવે છે. જે લોકો નવમીનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓ 1 ઓક્ટોબરનાં રોજ કરશે અને જે લોકો દશેરાનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓએ 2 ઓક્ટોબરનાં રોજ કરવાનું રહેશે. તો જાણો કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ, મંત્ર અને મુહૂર્ત સહિતની અનેક વિધિ.નવમીનાં રોજ તમે કળશ વિસર્જન કરો છો તો કન્યા પૂજન પછી પણ કળશ વિસર્જન કરી શકો છો. આ સાથે જે લોકો દશમીનાં દિવસે કરે છે એમના માટે કળશ વિસર્જનનું મુહૂર્ત 2 ઓક્ટોબર 2025 નાં રોજ 06:15 થી 08:37 સુધીનું રહેશે.સૌથી પહેલાં કળશની ઉપર મૂકેલું નારિયેળ ઉઠાવો અને પછી પ્રસાદ રૂપે દરેક લોકોને આપો. ત્યારબાદ કળશમાં મૂકેલાં જળને કપાળ અને આંખ પર લગાવો. ત્યારબાદ પાનની મદદથી પૂરાં ઘરમાં અને પરિવારનાં લોકો પર છાંટો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here