Tuesday, August 25, 2026
HomeReligionજાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

જાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

નવરાત્રીનાં પહેલાં દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશનું વિસર્જન છેલ્લાં દિવસે કરવામાં આવે છે. પરંતુ કળશ વિસર્જન કરવાની પણ વિધિ હોય છે. કળશ વિસર્જન કોઈ નોમની તિથિએ કરે છે તો કોઈ દશેરાનાં દિવસે કરે છે. કળશ વિસર્જનને ઘટ વિસર્જન પણ કહેવામાં આવે છે. જે લોકો નવમીનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓ 1 ઓક્ટોબરનાં રોજ કરશે અને જે લોકો દશેરાનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓએ 2 ઓક્ટોબરનાં રોજ કરવાનું રહેશે. તો જાણો કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ, મંત્ર અને મુહૂર્ત સહિતની અનેક વિધિ.નવમીનાં રોજ તમે કળશ વિસર્જન કરો છો તો કન્યા પૂજન પછી પણ કળશ વિસર્જન કરી શકો છો. આ સાથે જે લોકો દશમીનાં દિવસે કરે છે એમના માટે કળશ વિસર્જનનું મુહૂર્ત 2 ઓક્ટોબર 2025 નાં રોજ 06:15 થી 08:37 સુધીનું રહેશે.સૌથી પહેલાં કળશની ઉપર મૂકેલું નારિયેળ ઉઠાવો અને પછી પ્રસાદ રૂપે દરેક લોકોને આપો. ત્યારબાદ કળશમાં મૂકેલાં જળને કપાળ અને આંખ પર લગાવો. ત્યારબાદ પાનની મદદથી પૂરાં ઘરમાં અને પરિવારનાં લોકો પર છાંટો.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here