Tuesday, September 15, 2026
HomeReligionજાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

જાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવરાત્રીનાં પહેલાં દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશનું વિસર્જન છેલ્લાં દિવસે કરવામાં આવે છે. પરંતુ કળશ વિસર્જન કરવાની પણ વિધિ હોય છે. કળશ વિસર્જન કોઈ નોમની તિથિએ કરે છે તો કોઈ દશેરાનાં દિવસે કરે છે. કળશ વિસર્જનને ઘટ વિસર્જન પણ કહેવામાં આવે છે. જે લોકો નવમીનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓ 1 ઓક્ટોબરનાં રોજ કરશે અને જે લોકો દશેરાનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓએ 2 ઓક્ટોબરનાં રોજ કરવાનું રહેશે. તો જાણો કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ, મંત્ર અને મુહૂર્ત સહિતની અનેક વિધિ.નવમીનાં રોજ તમે કળશ વિસર્જન કરો છો તો કન્યા પૂજન પછી પણ કળશ વિસર્જન કરી શકો છો. આ સાથે જે લોકો દશમીનાં દિવસે કરે છે એમના માટે કળશ વિસર્જનનું મુહૂર્ત 2 ઓક્ટોબર 2025 નાં રોજ 06:15 થી 08:37 સુધીનું રહેશે.સૌથી પહેલાં કળશની ઉપર મૂકેલું નારિયેળ ઉઠાવો અને પછી પ્રસાદ રૂપે દરેક લોકોને આપો. ત્યારબાદ કળશમાં મૂકેલાં જળને કપાળ અને આંખ પર લગાવો. ત્યારબાદ પાનની મદદથી પૂરાં ઘરમાં અને પરિવારનાં લોકો પર છાંટો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here