Thursday, July 16, 2026
HomeIndiaક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આડેધડ આપવામાં આવતા સમન્સ પર નિયંત્રણ મૂકતા સુપ્રીમ કોર્ટે વકીલોને સમન્સ પાઠવવા મુદ્દે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે સુપ્રીમે ઈડીએ બે વકીલોને આપેલા સમન્સ રદ કરી દીધા હતા. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું, ક્લાયન્ટને આપવામાં આવતી સલાહ માટે ઈડી વકીલોને સમન્સ પાઠવી શકે નહીં. વધુમાં એસપીની મંજૂરી વિના પણ તપાસ અધિકારી ક્રિમિનિલ તપાસ માટે વકીલોને સમન્સ પાઠવી શકે નહીં.ઈડી દ્વારા વકીલોને ક્લાયન્ટને સલાહ આપવા બદલ આપખૂદ રીતે સમન્સ પાઠવવા પર નિયંત્રણ મુકતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે ઈડીને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. ન્યાયાધીશો વિનોદ ચંદ્રન અને એનવી અંજારિયાને સમાવતી બેન્ચે કહ્યું કે, બીએસએની કલમ ૧૩૨ સામાન્ય રીતે વકીલોને પોતાના ક્લાયન્ટ્સ સાથે ગુપ્ત વાતચીતનો ખુલાસો કરતા રોકે છે. જોકે, તે કેટલીક એવી માહિતી આપવાની મંજૂરી આપી શકે છે, જેમ કે કોઈ ગેરકાયદે વસ્તુ અંગે માહિતી અપાઈ હોય અથવા વકીલે કોઈ ગૂના અથવા છેતરપિંડી જોઈ હોય.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here