Thursday, July 16, 2026
HomeIndiaબજાજ ફાઈનાન્સે ફેસ્ટિવ લોન વોલ્યુમમાં 27% વૃદ્ધિ નોંધાવી; નાણાકીય સમાવેશમાં પ્રગતિ, બજાજ...

બજાજ ફાઈનાન્સે ફેસ્ટિવ લોન વોલ્યુમમાં 27% વૃદ્ધિ નોંધાવી; નાણાકીય સમાવેશમાં પ્રગતિ, બજાજ ફાઈનાન્સના 52% નવા ગ્રાહકો પહેલી વાર લોન લેનારા છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના નોન-બેંક ધિરાણકર્તા અને બજાજ ફિનસર્વના એક ભાગ, બજાજ ફાઈનાન્સ લિમિટેડે આજે જણાવ્યું હતું કે તહેવારોની મોસમ દરમિયાન કન્ઝમ્પશન ફાઈનાન્સમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં રેકોર્ડ સંખ્યામાં ગ્રાહક લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વોલ્યુમમાં 27% અને મૂલ્યમાં 29% વધારે છે. કન્ઝ્યુમર ગૂડ્ઝ માટે લોનના રૂપમાં કન્ઝમ્પશન ક્રેડિટમાં વધારો, સરકારના આગામી પેઢીના GST સુધારાઓ અને વ્યક્તિગત આવકવેરામાં ફેરફારોના સકારાત્મક પરિણામને પ્રતિબિંબિત કરે છે, જેનો હેતુ ગ્રાહકોની ખરીદ શક્તિ વધારવાનો છે. બજાજ ફાઈનાન્સે 22 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર, 2025 સુધીમાં લગભગ 63 લાખ લોનનું વિતરણ કર્યું. આ સમયગાળા દરમિયાન, કંપનીએ 23 લાખ નવા ગ્રાહકો મેળવ્યા, જેમાંથી 52% નવા લોન ગ્રાહકો હતા, જેના કારણે નાણાકીય સમાવેશમાં નોંધપાત્ર વધારો થયો બજાજ ફાઈનાન્સના ચેરમેન સંજીવ બજાજે જણાવ્યું હતું કે, “સરકારના આગામી પેઢીના GST સુધારાઓ અને વ્યક્તિગત આવકવેરામાં થયેલા ફેરફારોએ ભારતની વપરાશ-આધારિત વૃદ્ધિની વાર્તાને નવી ગતિ આપી છે. રોજિંદા ઉત્પાદનોને વધુ સસ્તું બનાવીને, આ પગલાંએ લાખો મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને તહેવારોની મોસમ દરમિયાન વિશ્વાસ સાથે ખર્ચ કરવા માટે સશક્ત બનાવ્યા છે. તેની સકારાત્મક અસર માત્ર કન્ઝમ્પશન લોનના 27% વધુ વિતરણમાં જ નહીં, પરંતુ ગ્રાહકો દ્વારા સારી જીવનશૈલી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પસંદ કરવામાં આવતા પ્રીમિયમાઈઝેશનના ટ્રેન્ડમાં પણ દેખાય છે.”

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here