Wednesday, September 9, 2026
HomeAhmedabadલીલાવતી હોસ્પિટલ ગુજરાતમાં શ્રેષ્ઠ ગુણવત્તાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે

લીલાવતી હોસ્પિટલ ગુજરાતમાં શ્રેષ્ઠ ગુણવત્તાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે

Date:

Related stories

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

ગિફ્ટ સિટીમાં ૩૦૦ બેડની મલ્ટી-સ્પેશિયાલિટી સુવિધાના ઉદ્ઘાટન પૂર્વે શુભ વિધિવત સમારોહ યોજાયો

મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલ, જે પોતાના ૪૮ વર્ષના ક્લિનિકલ અનુભવ સાથે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ૩૦૦ બેડની મલ્ટી-સ્પેશિયાલિટી તૃતીયક આરોગ્ય સેવા દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. લોન્ચ પૂર્વે યોજાયેલા પૂજન સમારોહમાં પ્રતિષ્ઠિત મહેમાનો, આરોગ્ય ક્ષેત્રના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર–અમદાવાદમાં આ વિસ્તરણ થકી, હોસ્પિટલનો હેતુ લોકોને વિસ્તારમાં વધુ સારી અને અદ્યતન આરોગ્ય સેવાઓ આપવાનો છે.

આ નવી સુવિધા ભારતના પ્રથમ કાર્યરત સ્માર્ટ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટીમાં રહેતા અને કામ કરતા લોકોની સેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. લીલાવતી હોસ્પિટલ નજીકના વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ વિશેષતા ધરાવતી મલ્ટી-સ્પેશિયાલિટી તૃતીયક આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે.

પ્રિ-ઓપનિંગ પ્રવૃત્તિઓના ભાગરૂપે લીલાવતી હોસ્પિટલ દ્વારા નજીકના વિસ્તારોના જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મૂળભૂત આરોગ્ય ચકાસણી અને ડોક્ટર સલાહ સેવા આપવામાં આવી હતી, જેમાં રોગોની વહેલી ઓળખ અને રોગ નિવારણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ પહેલ હોસ્પિટલની ક્લિનિકલ કામગીરી શરૂ થાય તે પહેલાં જ સમુદાયના આરોગ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

શ્રી પ્રશાંત મહેતા, સ્થાયી ટ્રસ્ટી, લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા ડિરેક્ટર, લીલાવતી ફાઉન્ડેશન, એ જણાવ્યું હતું કે, “અમે હંમેશા માનતા રહ્યા છીએ કે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પ્રથમ દિવસથી જ ઉપલબ્ધ હોવી જોઈએ. ગુજરાતમાં અમારી યાત્રાની શરૂઆત નિઃશુલ્ક મેડિકલ કેમ્પથી કરવી એ સમુદાય સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ગિફ્ટ સિટી સુવિધા સાથે અમે આ વિસ્તારમાં વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવા નજીક લાવવા માટે પ્રયત્નશીલ છીએ.”

પૂર્વ-ઓપનિંગ સમારોહ અને આઉટરીચ પ્રવૃત્તિઓ લીલાવતી હોસ્પિટલની માર્ગદર્શક ફિલોસોફીનું પ્રતિબિંબ છે—જ્યારે સારવાર શરૂ થાય છે ત્યારે જ જીવન જીતે છે. ચાર દાયકાથી વધુના અનુભવથી સમૃદ્ધ લીલાવતી હોસ્પિટલનું ગુજરાતમાં વિસ્તરણ રાજ્યભરમાં તૃતીયક આરોગ્ય સેવાઓની પહોંચને વધુ મજબૂત બનાવશે, ખાસ કરીને ઝડપી વિકાસ પામતા ગિફ્ટ સિટી કોરિડોરમાં.

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here