Tuesday, September 8, 2026
Homewriter's thoughtશિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા શું હતી?

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા શું હતી?

Date:

Related stories

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી અભિષેક.
મિત્રો- શુભ સવાર.

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા શું હતી?

હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને મારા સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રાવણનો છેલ્લો સોમવાર પણ ગયો અને હવે રોકડા દિવસો છે, પછી શ્રાવણ પૂરો! પણ સમય, માત્ર માસ, તિથિ, અને વાર, પ્રમાણે જ નથી ચાલતો! એ આપણી નિયતી દ્વારા પણ ચાલે છે! અને નિયતી એટલે ઈશ્વર દ્વારા આપણું નક્કી કરેલું આયુષ્ય, અને એ કેમ વિતાવવું અથવા પૂરું કરાવવું! શ્રાવણ ભલે પૂરો થાય પરંતુ હવે અમારાં નિયત આયુષ્યમાં ભક્તિ સિવાય બધાં જ સાધન ગૌણ બની રહેશે, એવું ભગવાન શિવને આપણે વચન આપવાનું છે, અને એમનાં કલ્યાણ નામનાં મુખ્ય ગુણને પ્રાધાન્ય આપી જીવવાનું છે. શિવ અને શિવકથા અંનત છે! અને આ શ્રાવણ પૂરો થશે, પણ એમની કથાનો મહિમા નહીં પૂરો થાય, એટલે આગળ પણ ચિંતનમાં કલ્યાણ જ કેન્દ્રમાં રહેશે.

આગળ ભગવાન નંદીકેશ્વર સનતકુમારોને કહે છે, હે સનતકુમારો, ભગવાન શિવ પાર્વતીનો રાજા ભદ્રાયુ તથા રાણી કીર્તિમાલિની ની પરીક્ષાનો પ્રસંગ સાંભળો. રાજા ભદ્રાયુ નૃપ શ્રેષ્ઠ હતાં, અને એમની પર ભગવાન શિવ ઋષભ રુપે અનુગ્રહ કર્યો, અને એમની પર પ્રસન્ન થઈ દ્વિજેશ્વર રુપે પ્રગટ થયા હતાં. આ ઋષભનાં પ્રભાવથી રાજા યુદ્ધમા વિજયી બન્યાં, અને રાજા ચંદ્રાગ અને રાણી સીમંતિની પુત્રી કિર્તીમાલીની સાથે વિવાહ થયા, અને એકવાર વસંત ઋતુમાં રાજા રાણી વન વિહાર માટે એક ગાઢ વનમાં આવ્યાં, રાજા ભદ્રાયુ ખૂબ જ સાહસિક તેમજ શૌર્યવાન હતાં. એમને કિર્તીમાલિની નામની શિવ ભક્તિ કરનારી સંસ્કારી રાણી હતી, એ બંને વનમાં પણ શરણાગતનું પાલન પોષણ કરતાં હતાં. ભગવાન શિવ અને પાર્વતી એમની ભક્તિથી પ્રસન્ન હતાં, પરંતુ એમણે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. બંને જણાં ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લઈ ભદ્રાયુ રાજાની સીમામાં આવેલા વન વગડામાં આવ્યાં, અને એક માયાવી વાધ ની રચના કરી. બ્રાહ્મણ દંપતીએ રાજાને કહ્યું કે અમને આ હિંસક પ્રાણીથી બચાવો! રાજા હજી કંઈ વિચારે તે પહેલાં જ એ માયાવી વાઘ બ્રાહ્મણ પત્નીને દબોચીને ઢસડીને લઈ જાય છે. બ્રાહ્મણ પત્ની હે નાથ બચાવો! હે કૃપાળુ બચાવો! પણ વાઘ એને લઈ જવામાં સફળ થાય છે. બ્રાહ્મણ શક્તિશાળી રાજાને પોતાની પત્નીને બચાવવા કહે છે! અને કહે છે કે તમારા એ અસ્ત્ર શસ્ત્ર ક્યાં ગયા! ક્યાં ગયું એ હજારો હાથીઓનું બળ? રાજાને ખ્યાલ આવ્યો કે એ આ કામ ભાવના પ્રભાવને કારણે સમયે કંઈ કરી શક્યો નહીં! અને હવે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે! એમણે બ્રાહ્મણને કહ્યું હે વિપ્રવર આપને મારા રાજ્યથી માંડીને બધું જ આપું છું. પણ બ્રાહ્મણ એ કહ્યું કે પત્ની વગર સંપત્તિનું હું શું કરું! મેં હજી કામ ભોગનો ઉપભોગ કર્યો નહીં, ત્યાં મારી પત્નીને વાઘે મારી નાખી! એટલે હે રાજન જો આપવી હોય તો, મને તારી પત્ની આપી દે! રાજા ગુસ્સે થઈને કહે છે કે હે વિપ્રવર, તમે શું બોલી રહ્યા છો, એનું તમને ભાન છે? પર સ્ત્રીનાં સ્પર્શથી પણ દૂર રહે એ જ વિપ્ર! બ્રાહ્મણ એ કહ્યું એની ચિંતા તું છોડી દે! મારી તપસ્યાથી મેં ઘણાં વરદાન પ્રાપ્ત કર્યા છે, અને આવા પાપ તો મારી આસપાસ આવતાં જ ભસ્મ થઈ જશે. રાજાએ વિચાર્યું કે ભૂલ મેં કરી અને સજા મારી પત્નીને ભોગવવી પડશે! એણે વિચાર્યું કે મારી પત્નીને વિપ્રને સોંપીને, હું પાપનું પ્રાયશ્ચિત કરવાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ જઈશ! એણે પોતાની પત્નીને બોલાવી અને અગ્નિ સ્નાનની તૈયારી કરી! રાજા ખુદ પોતાને અગ્નિમાં પ્રવેશવા જાય છે, ત્યારે ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે, અને સાચી હકીકત જણાવે છે. પાર્વતી પણ પ્રગટ થાય છે, અને એ વાઘ માયાવી હતો, અને કહ્યું કે આ રાજા ભદ્રાયુ અને રાણી કિર્તીમાલીની પરીક્ષા લેવા માટે કર્યું હતું. રાજા રાણીએ પોતાનાં માતાપિતા અને પુત્ર પરિવાર માટે પાર્શ્વવતી અંતેવાસી સેવક બનાવવાનું વચન લીધું.

દ્વિજેશ્વર નામનાં અવતાર પછી ભગવાન નંદીકેશ્વર સનતકુમારોને આગળ કહે છે, હે મુનિઓ હવે તમે ભગવાન શિવનાં યતિનાથ‌ સ્વરૂપ અને હંસાવતારની વાત સાંભળો. અર્બુદાચલ નામના પર્વત પાસે એક ભીલ અને ભીલડી રહેતા હતાં. બંને પતિ પત્ની ઉત્તમ વ્રતનું પાલન કરતાં હતાં, અને શિવ ભક્તિમાં તલ્લીન રહેતા હતા. એક દિવસ તે શિવભક્ત ભીલ પોતાની પત્ની માટે આહારની શોધ કરવા બહુ દૂર સુધી ચાલ્યો ગયો, સંધ્યાકાળ થઈ છતાં તે પાછો ફર્યો નહીં. ભગવાન શંકર એ ભીલડીની પરીક્ષા લેવા માટે સંન્યાસીનું રૂપ ધારણ કર્યું, અને ભીલનાં ઘરે આવ્યાં, એટલામાં એ ભીલ પણ આહારની વ્યવસ્થા કરીને પાછો આવ્યો, અને એણે બહુ પ્રેમથી એ યતીરાજ સન્યાસીનું પૂજન કર્યું. ભગવાન શંકરે ભીલને કહ્યું કે, આજની રાત મને રહેવા માટે સ્થાન આપો, સવાર થતાં જ હું ચાલ્યો જઈશ, અત્યારે હું ક્યાં જાઉં? ભીલ એ કહ્યું કે સ્વામીજી આપની વાત સાચી છે, પણ મારું સ્થાન નાનું છે, અને એમાં અમે બે જણાં માંડ સમાઈએ છીએ! ભીલડીએ કહ્યું કે હે નાથ આંગણે આવેલા સંન્યાસીનાં વચન પૂરાં કરવા એ ગૃહસ્થ ધર્મ છે, હું શસ્ત્રો લઈ બહાર રહીશ આપ બંને આ કુટિયામાં આરામ કરો. ભીલને થયું પત્નીને કષ્ટ આપવું એ યોગ્ય નથી, માટે હું જ બહાર રહીશ અને યતિનાથ સાથે મારી પત્ની કુટિયામાં રહેશે, અને એણે શસ્ત્રો લીધાં.પણ જંગલનાં હિંસક પ્રાણીઓ એને મારી ફાડી ખાધો! સવાર થતાં જ યતિનાથ અને ભીલડીએ દ્રશ્ય જોયું, એમણે બહું દુઃખ વ્યક્ત કર્યું, અને કહ્યું આ મારે કારણે થયું છે. ભીલની પત્નીને પણ બહુ દુઃખ થયું હતું, છતાં એણે કહ્યું કે મારાં પતિનું સંન્યાસ ધર્મની રક્ષા માટે મૃત્યુ થયું, એટલે એને સદગતિ મળશે! પતિનાં ધર્મનું અનુસરણ કરવું એ મારો ધર્મ છે, માટે આપ મારી માટે એક ચિતા બનાવો, હું પણ એનાં પગલે ચાલીશ. યતિનાથ એ ચિતા બનાવી ભીલડી હોંશ હોંશ અગ્નિમાં પ્રવેશ કર્યો, ત્યારે સાક્ષાત્ ભગવાન શંકર એની સામે પ્રગટ થયાં, અને કહ્યું તું ધન્ય છે! હું ખૂબ પ્રસન્ન છું, તું વરદાન માંગ.ભીલડી આનંદવિભોર બનીને કંઈ માંગી શકી નહીં, ત્યારે શિવે કહ્યું કે મારું આ યતિનાથ સ્વરૂપ આગળ હંસ રુપે પ્રગટ થશે, અને ત્યારે તારો પતિ ભીલ રાજા વીરસેનનો શ્રેષ્ઠ પુત્ર નલ થશે, અને તું વિદર્ભ રાજ ભીમસેનની પુત્રી દમયંતી બનીશ અને, તમે બંને રાજભોગ ભોગવીને મોટા મોટા યોગીશ્વરોને પણ દુર્લભ છે, એ મોક્ષ ગતિ થશે. ભીલ ભીલડીની ધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા જોઈને શિવ અચલેશ્વર શિવલિંગ નામે સ્થાયી થયાં. ભક્ત માટે આવી અપરંપાર કલ્યાણકારી લીલા કરનારા મહાદેવ માટે બોલો ૐ નમઃ શિવાય.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here