Tuesday, August 25, 2026
HomeGujaratગાંધીધામ ક્ષેત્ર થી ઉત્તરી ભારત માટે ટિંબરના રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે...

ગાંધીધામ ક્ષેત્ર થી ઉત્તરી ભારત માટે ટિંબરના રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે બેઠક યોજાઈ

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ગાંધીધામમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના પ્રતિનિધિઓ અને રેલ અધિકારીઓ વચ્ચે ગાંધીધામ ક્ષેત્રથી દિલ્હી અને અન્ય ઉત્તરી ક્ષેત્રો માટે ટિંબરના રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
બેઠકમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, વરિષ્ઠ મંડળ સંચાલન પ્રબંધક ડૉ. જેનિયા ગુપ્તા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અનૂ ત્યાગી, ગાંધીધામના ક્ષેત્રીય રેલ પ્રબંધક (ARM) શ્રી આશિષ ધાનિયા સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. ઉપરાંત, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના પ્રતિનિધિઓ અને કાંડલા ટિમ્બર એસોસિએશનના નવ સભ્યો પણ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ ટિંબરના પરિવહનને રોડ માર્ગથી રેલ માર્ગ તરફ સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહન આપવાનું હતું. ચર્ચાના દરમિયાન આ નોંધાયું કે ગાંધીધામ ક્ષેત્રમાં લગભગ 750 આરા મિલ્સ (સૉ મિલ્સ) છે, છતાં રેલ માર્ગથી ટિંબરનું પરિવહન હજુ પણ બહુ ઓછું છે.
બેઠકમાં રેલ આધારિત ટિંબરની લોડિંગને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક્સ સહયોગને મજબૂત બનાવવા અને સંચાલન સંબંધિત પડકારોના ઉકેલ માટે વિવિધ વ્યૂહરચનાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.
તમામ ભાગીદારોએ ટિંબરના રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સહયોગથી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. રેલ માર્ગથી લાકડાનું વધુ પરિવહન થવાથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે, રસ્તાઓ પર ભીડ ઘટશે અને પર્યાવરણ અનુકૂળ માલ પરિવહનને પ્રોત્સાહન મળશે.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here