Thursday, July 16, 2026
HomeGujaratJamnagarજામનગરમાં આંગણવાડી બહેનોની એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા

જામનગરમાં આંગણવાડી બહેનોની એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

જામનગર જિલ્લાની આંગણવાડીની બહેનો પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે(12 ફેબ્રુઆરી, 2026) એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા હતા. જેમાં 400થી વધુ બહેનોએ પોતાની માંગણીને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં વધારે મહેનતાણું ચૂકવવામાં નહીં આવતા આજે ગુરુવારે 400થી વધુ બહેનો પોતાના કામથી અળગા રહી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મહેનતાણા ઉપરાંત જુદી-જુદી 21 માંગણીઓ મામલે રજૂઆત કરી હતી.  આંગણવાડીની બહેનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. હેલ્પરને રૂ.20,400 અને કાર્યકર બહેનોને રૂ.24,800નો પગાર મંજૂર થયો છે, તેમ છતાં ચૂકવવામાં આવતો નથી અને વધુ કામગીરી કરાવવામાં આવે છે. તેમજ સ્માર્ટ ફોનમાં કામગીરી કરવાની રહે છે. પરંતુ ફોન પણ આપવામાં આવ્યા નથી. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here