Tuesday, August 25, 2026
HomeIndiaઉત્તરાખંડ-નેપાળ સરહદ પર નૈયાઓની બસ ખીણમાં ખાબકી, 13ના મોત

ઉત્તરાખંડ-નેપાળ સરહદ પર નૈયાઓની બસ ખીણમાં ખાબકી, 13ના મોત

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

પિથૌરાગઢના ઝુલાઘાટમા ભારતીય સરહદ નજીક નેપાળ બૈતડીમાં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં 13 જાનૈયાઓનાં મૃત્યું નીપજ્યા છે, જ્યારે 34 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં અનેક લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. એવું જણાવાઈ રહ્યું છે દુર્ઘટનાગ્રસ્ત બસ જાનૈયાઓને લઈને બેતડીથી બજાંગ જઈ રહી હતી. ગુરુવારે મોડી રાત્રે, બૈતડીના પુરચુંણી નગરપાલિકા 7 ભવને ગામથી દુલ્હનને લઈને બજાંગના સુનકુડા જઈ રહેલી એક બસ પુરચૂંણીના બડગાંવ વળાંક પર બેકાબુ થઈને આશરે 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોન તાત્કાલિક બચાવ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.બૈતડી જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ પ્રવક્તા ઇન્સ્પેક્ટર બલદેવ બડુએ આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, નેપાળ સશસ્ત્ર પોલીસ દળ, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાત્રે મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હતું, આ બસ દુર્ઘટનામાં 6 જાનૈયાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે પાંચ લોકોના મોત દાડેલધુરા હોસ્પિટલમાં અને બેના મોત કોટિલા હોસ્પિટલમાં થયા હતા. અન્ય ઘણા ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનામાં બસ ડ્રાઇવરને થોડી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ ડ્રાઇવર, ભીમદત્ત મ્યુનિસિપાલિટી 7, કંચનપુરના રહેવાસી, વીરેન્દ્ર બુઢાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here