Thursday, July 16, 2026
HomeIndiaઘરમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ

ઘરમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

 ઉત્તર પ્રદેશના મથુરામા મંગળવારે સવારે મહાવન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોમાં માતા-પિતા, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.મહાવન તાલુકાના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારમાં મનીષ (35), તેની 30 વર્ષીય પત્ની , અઢી વર્ષનો દિકરો પંકજ તેમજ પુત્રી પ્રિયાંશી (ચાર વર્ષ) અને હની (પાંચ વર્ષ)નો સમાવેશ થાય છે. પાડોશીની માહિતીને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સોમવાર મોડી સાંજે મનીષ દૂધ લાવ્યો હોવાનું જણાવાયું છે. એવી શંકા છે કે દૂધમાં ઝેર હતું. ગ્રામજનો હાલમાં કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. એસપી ગ્રામીણ સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું હતું કે, ગ્રામજનોના અહેવાલ બાદ પોલીસ ખપ્પરપુર ગામમાં પહોંચી હતી. એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયા છે.એક પિતા, પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પંચનામા (તપાસ રિપોર્ટ) તૈયાર કરવામાં આવ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here