ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી કરશે જન આર્શીવાદ યાત્રા

0
38
ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે.
ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે.

ગાંધીનગર :ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે. 

  • મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)નો પ્રવાસ કરશે
  • ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી 03 ઓક્ટોબરે મજુરા, 07 ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને 8 ઓક્ટોબરે અમદાવાદ શહેરનો કરશે પ્રવાસ
  • શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 7 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેરનો કરશે પ્રવાસ
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબર વિસનગર, 7 ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લાનો કરશે પ્રવાસ
  • માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ, 7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો કરશે પ્રવાસ
  • કૃષિમંત્રી રાઘવજી પટેલ 3 ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય, 7 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને 8 ઓક્ટોબરે જુનાગઢ શહેરનો કરશે પ્રવાસ
  • આરોગ્યમંત્રી  કનુ દેસાઇ  7ઓક્ટોબરે નવસારી,8 ઓક્ટોબરે સુરત શહેર અને 9 ઓક્ટોબરે પારડીનો કરશે પ્રવાસ
  • વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા 3 ઓક્ટોબરે લીમડી, 7 ઓક્ટોબરે જામનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે જામનગર શહેરનો કરશે પ્રવાસ
  • પુરવઠા મંત્રી  નરેશ પટેલ  3 ઓક્ટોબરે સુરત જીલ્લો, 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો કરશે પ્રવાસ
  • સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  પ્રદીપ પરમાર 7 ઓક્ટોબરે બનાસકાંઠા,8 ઓક્ટોબરે કચ્છ અને 10 ઓક્ટોબરે અસારવા ખાતે કરશે પ્રવાસ
  • ગ્રામ વિકાસ મંત્રી  અર્જુનસિંહ ચૌહાણ 3 ઓક્ટોબરે મહેમદાબાદ,7 ઓક્ટોબરે આણંદ અને 8 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો કરશે પ્રવાસ