Tuesday, August 25, 2026
HomeNew Delhiઅજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારની વરણી કરવામાં આવી

અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારની વરણી કરવામાં આવી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવારના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા પર હવે સુનેત્રા પવારની વરણી કરવામાં આવી છે. એનસીપી (NCP) વિધાયક દળની બેઠકમાં સુનેત્રા પવારને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. શનિવારે વિધાન ભવન ખાતે એનસીપીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરિષ્ઠ નેતા દિલીપ વલસે પાટીલે વિધાયક દળના નેતા તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. આ નિર્ણય બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના આગામી મહિલા નાયબ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.બેઠકની શરૂઆત પહેલા તમામ નેતાઓએ દિવંગત અજિત પવારના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એનસીપી નેતા સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે અજિત દાદાની અસ્થિઓ આખા મહારાષ્ટ્રમાં ફેરવવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય પક્ષની આગામી રણનીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.સુનેત્રા પવારની આ નિમણૂક અંગે જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મને આ બાબતે કોઈ જાણકારી નથી”. સુનેત્રા પવારની તાજપોશી પહેલા તેમની શરદ પવાર સાથે મુલાકાત થવાની હતી, પરંતુ તે પહેલા જ પક્ષે આ નિર્ણય લઈ લેતા પવાર પરિવારના વડા નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here