Monday, September 14, 2026
HomeNew Delhiજેટલી ગાળો બોલશે એટલુ વધારે કમળ ખીલશે : અમિત શાહ

જેટલી ગાળો બોલશે એટલુ વધારે કમળ ખીલશે : અમિત શાહ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બિહારમાં વિપક્ષી ગઠબંધનના એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને અપશબ્દો કહેવાની ઘટનાને વખોડી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ પોતાની ઘુસણખોરી બચાઓ યાત્રા દરમિયાન પીએમ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અપમાનજનક કૃત્ય કર્યુ છે. હું તેની નિંદા કરુ છું. દરેક કોંગ્રેસી નેતાએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યા છે.શાહે કહ્યું કે બે દિવસ પહેલા જે થયુ તે જોઇને દુઃખ થયું. પીએમ મોદીની માતાએ એક ગરીબ ઘરમાં જીવન જીવ્યુ . પોતાના બાળકોનું મૂલ્યો સાથે પાલનપોષણ કર્યુ અને પોતાના બાળકને એક ભરોસાપાત્ર નેતા બનાવ્યા. આવા જીવન માટે અપશબ્દોનો ઉપયોગ ભારતની જનતા ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું કોંગ્રેસના સ્ટેજ પરથી અપશબ્દો બોલવામાં આવ્યા. દેશની જનતા કોંગ્રેસથી દુઃખી. રાજકીય જીવનમાં આ બહુ નિંદનીય ઘટના છે. તેમણે આગળ કહ્યું કે હું રાહુલ ગાંધીને આગ્રહ કરવા માગુ છું કે તેમનામાં જો શરમ બચી હોય તો પીએમ મોદી, તેમના દિવગંત માતા અને દેશની જનતાની માફી માગવી જોઇએ. ઈશ્વર તમામને સદ્ બુદ્ધિ આપે.ઉલ્લેખનીય છે કે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. ભાજપે કથિત ટિપ્પણીઓ પર પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી અને કોંગ્રેસના સાંસદ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here