Friday, June 5, 2026
HomeMumbaiઅમે સુનાવણી કરીશું પણ પહેલા ભારત પરત ફરે વિજય માલ્યા: બૉમ્બે હાઈકોર્ટ

અમે સુનાવણી કરીશું પણ પહેલા ભારત પરત ફરે વિજય માલ્યા: બૉમ્બે હાઈકોર્ટ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું કે ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાએ પહેલાં ભારત પરત આવવું જોઈએ. અમે તરત જ તેમની અરજી પર સુનાવણી શરૂ કરીશું. જો તેઓ પરત આવવાનો નથી, તો અમે આ અરજી પર સુનાવણી શા માટે કરીએ? તેમાંથી શું હાંસલ થશે? કેન્દ્ર સરકારે પણ એ જ વલણ અપનાવ્યું અને કહ્યું કે વિજય માલ્યાએ ચર્ચા માટે ભારત પરત આવવું જોઈએ. તેમનો દાવો શું છે? તેમણે કઈ લોન લીધી છે અને કઈ નહીં? તે પૈસા ક્યારે અને કેવી રીતે પરત કરશે? સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું કે, અમે તેની વાત સાંભળવા માટે તૈયાર છીએ.વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ તેની તરફથી હાઇકોર્ટને જણાવ્યું કે, વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. આ પર કોર્ટે કહ્યું કે જે લોકો નાણાંકીય છેતરપિંડીને કારણે વિદેશ ભાગી ગયા છે, તેઓએ ત્યાંથી અરજી દાખલ કરવી યોગ્ય નથી. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચે ગુરુવારે જણાવ્યું કે, પહેલા અમને જણાવો કે તે ભારત ક્યારે આવશે, પછી અમે તેની અરજી પર સુનાવણી કરીશું. સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી કોઈપણ કાનૂની પ્રક્રિયા સ્થગિત કરવામાં નહીં આવે, એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. સાથે જ, તમારી અરજીને નામંજૂર કરીને અમે તમને આ છેલ્લી તક આપી રહ્યા છીએ.ભારતીય બેંકોમાંથી હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગેલા વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત પરત લાવવાની પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે. તેથી, તે બ્રિટિશ અદાલતોમાં આ કાનૂની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરે તેવી શક્યતા છે આથી, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને આ અરજી નામંજૂર કરવાની વિનંતી કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટના કેટલાક અગાઉના ચુકાદાઓ અનુસાર આવા કેસોમાં આરોપીને દેશ પરત આવવા માટે મજબૂર કરી શકાય નહીં અને તે અહીં હાજર ન હોય તો પણ તેની અરજી પર સુનાવણી થઈ શકે છે.તેમ છતાં, હાઇકોર્ટે આ દલીલને નામંજૂર કરી અને 18 ફેબ્રુઆરીની આગામી સુનાવણીમાં તેમના વકીલોને ભાગેડુ વિજય માલ્યા ભારત ક્યારે પરત ફરશે તેની માહિતી આપવા નિર્દેશ આપ્યો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here