Friday, July 17, 2026
HomeEntertainmentજ્યારે કોઈ રોમાન્ટિક ટ્રિપ ભયાનક રીતે બગડી જાય, ત્યારે શું થાય? જાણવા...

જ્યારે કોઈ રોમાન્ટિક ટ્રિપ ભયાનક રીતે બગડી જાય, ત્યારે શું થાય? જાણવા માટે જુઓ હંગામા ઓટીટીની ‘પ્રયાગરાજની લવ સ્ટોરી’

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

ભારતના અગ્રણી ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ્સમાંના એક હંગામા ઓટીટીએ 8 જાન્યુઆરી 2026ના રોજ તેની નવી ઓરિજિનલ સિરીઝ ‘પ્રયાગરાજની લવ સ્ટોરી’ લોન્ચ કરી છે. પ્રયાગરાજની આત્મીય ગલીઓ, ઐતિહાસિક ઘાટો અને શાશ્વત માહોલની પૃષ્ઠભૂમિ પર બનેલી આ સિરીઝ રોમાન્ટિક ગેટવેની કલ્પનાને ઉલટાવી દે છે અને તેને એક હાઈ-સ્ટેક્સ સર્વાઇવલ કહાનીમાં પરિવર્તિત કરે છે. ગૌરવ શર્મા, અંબિકા વાણી, પવિત્રા પુનિયા અને મનીષ વાધવા જેવા શક્તિશાળી કલાકારોથી સજ્જ આ સિરીઝ રોમાંસ અને સસ્પેન્સનો અનોખો સંગમ છે, જ્યાં એક યુવાન કપલ પોતાને અચાનક એવા શહેરમાં ઘેરાયેલું અનુભવે છે, જે સંપૂર્ણ રીતે અજાણ્યું લાગી પડે છે.

કહાનીના કેન્દ્રમાં છે અંશુલ સિંહ અને સોનિયા શુક્લા, જેમની રોમાન્ટિક યાત્રા તે સમયે ખતરનાક વળાંક લે છે, જ્યારે તેઓ અજાણતાં જ પોતાને એક નિર્દય ગેંગના જાળમાં ફસાયેલા પામે છે, જે પોતાને રક્ષક તરીકે રજૂ કરે છે. વિશ્વાસથી શરૂ થયેલી આ કહાની જલ્દી જ દગામાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ કપલને ઘન જંગલો, સંકુચિત ગલીઓ અને ભીડભાડવાળા બજારોમાંથી પસાર થઈ સતત ભાગવું પડે છે, જેથી તેમને પકડવા આતુર લોકો કરતાં એક પગલું આગળ રહી શકે. દરેક વળાંકે જોખમ વધતું જાય છે અને વધતો ડર તેમના સંબંધને એવી કસોટી પર મૂકે છે, જ્યાં ભૂલ માટે કોઈ જગ્યા રહેતી નથી.

પોતાના પાત્ર વિશે વાત કરતાં અંશુલ સિંહનો રોલ ભજવનારા ગૌરવ શર્માએ કહ્યું, “અંશુલ એક સંવેદનશીલ અને સમજદાર યુવક છે, પરંતુ તે સોશિયલ મીડિયાથી પણ ઘણો પ્રભાવિત છે. જ્યારે પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય છે, ત્યારે તેના ઇન્સ્ટિન્ક્ટ્સ કામ કરવા લાગે છે. મને સૌથી વધુ આનંદ એ બદલાવ દર્શાવવામાં આવ્યો, જ્યાં આરામ ધીમે ધીમે સંકટમાં ફેરવાઈ જાય છે. પ્રયાગરાજની વાસ્તવિક લોકેશન્સ પર શૂટિંગ કરવાથી દરેક સીનમાં ઈમાનદારી આવી છે. તમે એ અફરાતફરી અને ડરને સાચે જ અનુભવી શકો છો.”

સિરીઝ અંગે સોનિયા શુક્લાનો પાત્ર ભજવનારિ અંબિકા વાણીએ કહ્યું, “આ મારું પ્રથમ પ્રોજેક્ટ હતું અને આથી સારી શરૂઆતની હું કલ્પના પણ કરી શકતી નહોતી. સોનિયા શરૂઆતમાં પ્રેમમાં ડૂબેલી યુવતી તરીકે દેખાય છે અને ધીમે ધીમે પોતાની જિંદગી માટે લડનાર સ્ત્રી બની જાય છે. આ પરિવર્તન ભાવનાત્મક રીતે ખૂબ જ તીવ્ર હતું. જે વાત મારી સાથે રહી ગઈ છે, તે છે તેની મજબૂતી. બધું છીનવાઈ ગયા પછી પણ તે પોતે અને પ્રેમ પરનો વિશ્વાસ છોડતી નથી.”

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here