Thursday, July 16, 2026
HomeGujaratSAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સઅવેરનેસ વીક (WAAW) 2025નું...

SAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સઅવેરનેસ વીક (WAAW) 2025નું કરાયું આયોજન

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદઃ WHO દ્વારા આયોજિત “વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક” (WAAW) દર વર્ષે 18મી થી 24મી નવેમ્બર વચ્ચે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ (AMR) સામે સંયુક્ત કાર્યવાહી કરવાની તાતી
જરૂરિયાતને ઉદ્દેશીને WAAW 2025ની થીમ છે – “Act Now, Protect Our Present, Secure Our Future”. ગુજરાત સરકારના હેલ્થ (ગ્રામીણ) કમિશનર અને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટરનાં માર્ગદર્શન હેઠળ SAL Institute of Medical Sciences (SIMS) ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા હોસ્પિટલ તથા સમુદાયમાં પ્રતિરોધક સુપરબગ્સના ફેલાવાને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે ચાર દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજેન્દ્ર શાહ સાહેબ, CMD – SAL એજ્યુકેશન & મેડિકલ ગ્રુપ અને ડૉ. નેહા શાહ – Medical director દ્વારા મેડિકલ ફ્રેટર્નિટી અને વિદ્યાર્થિઓને AMR વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડૉ. નીતિન શાહ, ડિરેક્ટર – SIMS દ્વારા ડૉ. પારિજાત ગોસ્વામી (હેડ – માઇક્રોબાયોલોજી વિભાગ) ને કાર્યક્રમનું આયોજન અને સંચાલન સોંપવામાં આવ્યું. ડૉ. પારિજાત ગોસ્વામી સાથે ડૉ. અરુણા ગૌતમ, ડૉ. મિતાલી મારડિયા, ડૉ. અફરોઝ બલોચ, ડૉ. નિર્મલ શાહ, ડૉ. એતિશા નવાની, ડૉ. મનપ્રીત કૌર, ડૉ. નિધી બારોટ તથા ડૉ. હંસપ્રિયા ભગત સહિત ટીમનાં તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર યોગદાન આપ્યું. હોસ્પિટલમાં યોગ્ય એન્ટીબાયોટિક નીતિઓ, સાવચેતીપૂર્વક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ, સર્જરી અગાઉની એન્ટીબાયોટિક પ્રોફાયલૅક્સિસ, અસરકારક ઇન્ફેક્શન પ્રિવેન્શન કન્ટ્રોલ અને હોસ્પિટલ પર્યાવરણમાં બહુ પ્રતિરોધક જીવો (MDRO) ની અટકાણ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તમામ પ્રવૃત્તિઓ “One Health Approach” આધારીત રહી, જેમાં માનવ, પ્રાણી અને પર્યાવરણના આરોગ્યને જોડીને AMR સામે લડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી. કાર્યક્રમની મુખ્ય ઝાંખી: દિવસ 1: ફેકલ્ટી, સ્ટાફ અને પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન અને સેન્સિટાઇઝેશન વર્કશોપ દિવસ 2: * “AMR Monster in OPD & IPD” વિષય પર પ્રસ્તુતિ * MBBS વિદ્યાર્થીઓ દ્વારા સ્વઅધ્યયન મૉડ્યુલ (SDL) દિવસ 3: * AMR વિષયક ક્વિઝ સ્પર્ધા (UG વિદ્યાર્થીઓ વચ્ચે) * ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કન્ટ્રોલ વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશન દિવસ 4: * પ્રિસ્ક્રિપ્શન પ્રેક્ટિસ અને ગુણવત્તાત્મક સૂચકાંકો પર નિષ્ણાત ચર્ચા * એન્ટી માઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ (AMS) પર નિષ્ણાત ચર્ચા * પુરસ્કાર વિતરણ અને સમાપન સમારોહ સમાપન પ્રસંગે શ્રી રાજેન્દ્ર શાહ સાહેબ (ચેરમેન – SAL મેનેજમેન્ટ), Dr. નીતિન શાહ (ડિરેક્ટર – SIMS) તથા જજ સભ્યો દ્વારા તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા પુરસ્કારો આપી શુભકામનાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ફેકલ્ટી, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આયોજકોને દિલથી આભાર.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here