Sunday, June 28, 2026
HomeGujaratઆદિવાસીઓના વિરોધથી ફફડી સરકાર, પોસ્ટર ફાડતાં દરેક જગ્યાએ ગોઠવ્યા બે જવાન

આદિવાસીઓના વિરોધથી ફફડી સરકાર, પોસ્ટર ફાડતાં દરેક જગ્યાએ ગોઠવ્યા બે જવાન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

હાલ રાજયમાં રાજપીપળા નજીક આવેલા નર્મદા ડેમ સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધના ભાગરૂપે આદિવાસીઓ દ્વારા વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પોસ્ટરોને ફાડવામાં આવી રહ્યાં છે. આદિવાસીઓ દ્વારા કરવામાં આવી રહેલો આ વિરોધ કયાંક રાજયવ્યાપી ન બની જાય તે માટે સરકારે પ્રત્યેક પોસ્ટર પાસે બે પોલીસ જવાનોને સુરક્ષા માટે ગોઠવ્યા છે.

અગામી તા.31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણને લગતા પોસ્ટરો સરકાર દ્વારા વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા છે. જોકે આ પોસ્ટરોને આદિવાસીઓએ નર્મદા જિલ્લામાં ફાંડતા સરકાર સફાળી જાગી છે. અને હાલ પ્રત્યેક પોસ્ટર પાસે બે પોલીસ જવાનોને આ પોસ્ટરની રખેવાળી કરવા માટે ગોઠવી દેવામાં આવ્યાં છે.

આ પોસ્ટરમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ચિત્ર દર્શાવીને પ્રતિમા વિશ્વની સર્વોચ્ચ 600 ફુટ ઉંચાઈ ધરાવતી પ્રતિમા હોવાની માહિતી આપવામાં આવી છે. આ સિવાય તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ આકર્ષણો અંગે અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા યાત્રા વિશે માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસો અગાઉ જ ઝઘડિયા મતક્ષેત્રના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટ્રાઈબલો વિરુદ્ધના ષંડયત્ર તરીકે ઓળખાવ્યું હતું. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આદિવાસીઓને કોઈ જ ફાયદો થવાનો નથી. આ પ્રોજેકટથી માત્રને માત્ર મલ્ટિનેશનલ કંપનીઓને ફાયદો થશે. આ એક બિઝનેસ સ્ટ્રેટેજી છે. અગામી તા.31 ઓક્ટોબરના રોજ આદિવાસીઓ તેનો વિરોધ કરશે

.-government-tights-security-at-every-posters-of-statue-of-unity-gujarati-news-5975041-NOR.html?ref=ht&seq=9
.-government-tights-security-at-every-posters-of-statue-of-unity-gujarati-news-5975041-NOR.html?ref=ht&seq=9

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here