Monday, September 14, 2026
HomeSportsક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ધનાશ્રી વર્મા સાથે કરી લીધા લગ્ન

ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ધનાશ્રી વર્મા સાથે કરી લીધા લગ્ન

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) ગર્લફ્રેન્ડ અને ડાન્સર ધનાશ્રી વર્મા(Dhanashree Verma) ની સાથે લગ્ન કરી લીધા છે. લગ્નના કેટલાક ફોટો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુજવેન્દ્ર ચહલે(Yuzvendra Chahal)  ધનાશ્રી(Dhanashree Verma) ની સાથે સગાઈ કરીને દરેકને ચોંકાવી દીધા હતા. જો કે હવે આ બંનેના લગ્નને લઈને લોકો ખુબ જ એક્સાઈટમેન્ટ છે. લગ્નના કેટલાક ફોટો ધનાશ્રી વર્મા(Dhanashree Verma) એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. આ ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here