Thursday, July 16, 2026
HomeGujaratપૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈને 12 કરોડથી વધુ GST વસૂલવા મામલે નોટિસ...

પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈને 12 કરોડથી વધુ GST વસૂલવા મામલે નોટિસ ફટકારાઈ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના નાના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુને રૂ. 12 કરોડ 42 લાખ 16 હજાર 896 GST વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ સીટી

સર્વે વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી સમયે દિવ્યનીલ પર થયો હતો હુમલો

વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં ઝઘડો થતા દિવ્યનીલ ઉર્ફે દીપુ સંજયભાઈ રાજ્યગુરૂ ઉપર ટોળાએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. કોંગ્રેસનું બોર્ડ ઉતારી તોડફોડ કરવામાં આવતા દિવ્યનીલ તથા અન્ય કાર્યકરો ફરી બોર્ડ લગાવવા ગયા હતા, આ સમયે રાજુ ડાંગર સહિતની ટોળકીએ ઝઘડો કરી લાકડાના ધોકાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here