Monday, September 7, 2026
HomeEntertainmentBollywoodફિલ્મો, ટીવી પછી હવે વૅબ સિરિઝ કા હૈ ઝમાના

ફિલ્મો, ટીવી પછી હવે વૅબ સિરિઝ કા હૈ ઝમાના

Date:

Related stories

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

એકજમાનો હતો જ્યારે ફિલ્મો પાછળ દર્શકો ગાંડા થતાં. કોઇ સુપરહિટ ફિલ્મ હોય તો થિયેટરની ટિકિટબારી પર લાંબી લાઇનો લાગી જતી. લોકો રાત્રે લાઇન લગાવીને ઊભા રહેતા જેથી બીજા દિવસે સવારે ટિકિટબારી ખૂલે એટલે પહેલા જલ્દી પોતાનો નંબર લાગે અને ટિકિટ પણ મળી જાય હાઉસફૂલ થાય તે પહેલાં. આવું ઘણી ફિલ્મો માટે બન્યું છે. જેમ કે ‘શોલે’, ‘જય સંતોષી મા’, ‘મુગલ-એ-આઝમ’, જૂના સમયની ‘રામાયણ’ વગેરે ફિલ્મો જોવા લોકોને રાહ જોવી પડતી. તે પછી ૧૯૮૦ના દાયકામાં ટેલિવિઝને પ્રવેશ કર્યો, જ્યારે દૂરદર્શને ૧૫ જેટલા વર્ષો સુધી એકધાર્યું દર્શકો પર રાજ કર્યું અને એક પછી એક સુપરહિટ અને ગુણવત્તાભરી સિરિયલો અને જુદા જુદા પ્રકારના શૉઝ આપ્યા. પછી તો આવ્યો સેટેલાઇટ ચેનલોનો રાફડો. ઝી ચેનલથી શરૂઆત થયા પછી તો ઢગલાબંધ ચેનલો આવી અને અત્યારે તો અસંખ્ય ચેનલોમાંથી પસંદ કરીને જોવી પડે તેટલી બધી ચેનલો થઇ ગઇ છે કે જોવાનો સમય જ ન મળે.

સેટેલાઇટ ચેનલો આવ્યા પછી ફિલ્મો અને થિયેટરોનો યુગ ઘણા લાંબા સમય આથમી ગયો હતો. લોકો સુપરહિટ ફિલ્મો હોય તો જ થિયેટરમાં જોવા જતા. આથી ફિલ્મો નુકસાનીમાં જવા લાગી હતી. જોકે, હવે ફરી થિયેટર યુગ આવ્યો છે.મલ્ટિપ્લેક્સ આવ્યા પછી ફરી દર્શકો થિયેટર તરફ ખેંચાવા લાગ્યા. પણ ઘરમાં બેસીને આખી દુનિયાભરનું મનોરંજન માણવા મળે તે ટીવીને કારણે ફિલ્મોની ડિમાંડ ઓછી તો થઇ જ ગઇ છે. પણ સમય તો દરેક વસ્તુનો બદલાય જ. આથી ટીવી પર પણ હાવી થવા હવે આવી ગયું છે ડિજિટલ મીડિયા. હવે વૅબ સિરિઝનો યુગ ધીરે ધીરે શરૂ થઇ ગયો છે, જે સમય જતાં વિશાળ ફલકમાં પ્રસરી જશે તે નક્કી છે, કારણ કે આજના યુવાવર્ગને આકર્ષે છે તેવા મૉબાઇલમાં હરતા ફરતા આ વૅબ સિરિઝો જોઇ શકાય અને સમયનો પણ બચાવ થાય. આજની પેઢીના દર્શકોનું કલ્ચર ડિજિટલ મીડિયા જ છે. આથી હવે બૉલીવૂડ પણ વૅબ ચેનલો પર ધસારો કરી રહ્યું છે. નિર્માતાઓ પણ અને કલાકારો પણ. મોટા મોટા કલાકારો હવે વૅબ સિરિઝમાં કામ કરતા થઇ ગયા છે. વિશાળ પ્રમાણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકો મળેઅને ફિલ્મ અને ટીવી કરતા મળતા વધારે પ્રમાણમાં પૈસા પણતેનું કારણ છે. આવો નફો ક્યાંથી મળે! નજીકના સમયમાં બૉલીવૂડમાંથી કોણ કોણ વૅબ સિરિઝમાં આવી રહ્યું છે તેની વિગતો જોઇએ.

અક્ષયકુમાર

ફિલ્મોમાં ધમાલ મચાવી રહેલો અક્ષય કુમાર બહુ જલદી વૅબ દુનિયામાં એન્ટ્રી કરવાનો છે. માર્ચ, ૨૦૧૯માં તેણે ડિજિટલ ડેબ્યુની જાહેરાત કરી હતી. હવે તે વૅબ સિરિઝ ‘ધ એન્ડ’ સાથે ધમાકેદાર ડેબ્યુ કરશે. આ એક થ્રિલર એકશન સિરિઝ હશે.

અભિષેક બચ્ચન

ફિલ્મોમાં બહુ ખાસ ઉકાળી ન શકેલો અભિષેક બચ્ચન પણ બહુ જલ્દી ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. તેના માટે તેણે એક ડિજિટલ ચેનલની ફ્રેન્ચાઇઝી ‘બ્રીધ’ને પસંદ કરી છે. ૨૦૧૮માં આવેલી આ મૂળ વૅબ સિરિઝને વિવેચકો અને ચાહકો બંનેએ વખાણી હતી. અમિત સાધ અને આર. માધવનના અભિનયે સાધારણ વાર્તામાં જાન ફૂંકી દીધી હતી. હવે તેની બીજી સિઝનમાં અભિષેક બચ્ચન જોવા મળશે. ચેનલે તેની જાહેરાત પણ કરી દીધી છે.

મનોજ બાજપેયી

એક ડિજિટલ માધ્યમ પર આવનારી વૅબ સિરિઝ ‘ધ ફેમિલી મેન’ દ્વારા મનોજ બાજપેયી તેનું ડિજિટલ ડેબ્યુ કરશે. આ સિરિઝ એક મધ્યમ વર્ગના માણસની વાર્તા છે, જે સ્પેશ્યલ એજન્ટ છે. મનોજની સિરિઝનો તેના ચાહકોને બહુ ઇંતેજાર છે.

સંયમીખેર

અભિષેક બચ્ચન સાથે જ ‘બ્રીધ સિઝન ટુ’ દ્વારા સંયમી ખેર પણ ડિજિટલ દુનિયામાં પગલાં માંડી રહી છે. સંયમી તેની પહેલા ઓમ પ્રકાશ મહેરાની ‘મિર્ઝિયાં’ ફિલ્મ કરી ચૂકી છે, જેમાં તેની સાથે લીડ રોલમાં અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન હતો.

ઇમરાન હાશમી

એક ડિજિટલ ચેનલ પર ૨૭મી સપ્ટેમ્બરથી એક નવી વૅબ સિરિઝ ચાલુ થવાની છે. નામ છે ‘બાર્ડ ઑફ બ્લડ’.આ વૅબ સિરિઝમાં ઇમરાન હાશમી લીડ રોલમાં છે. ઇમરાન આ પહેલા ‘ટાઇગર’ નામની વૅબ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

શાહરુખ ખાન

બાદશાહ ખાન પણ વૅબ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહ્યો છે, પણ આ વખતે તે પરદાની પાછળ રહીને કામ કરશે. ૨૭મી સપ્ટેમ્બરે રજૂ થઇ રહેલી વૅબ સિરિઝ ‘બાર્ડ ઑફ બ્લડ’ને શાહરુખ જ પ્રોડ્યુસ કરી રહ્યો છે.આ સિવાય આવનારા સમયમાં અન્ય કેટલાયે બૉલીવૂડ સ્ટાર્સ વૅબ વર્લ્ડમાં પગલાં માંડતા જોવા મળશે. તેમાં વિદ્યા બાલનના આવવાની વાત પણ ચર્ચામાં છે.

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here