Monday, June 29, 2026
HomeAhmedabadમંત્રી સિતારમણના મતે Ola-Uberથી દેશમાં મંદી આવી તો મંત્રી ગોયલે આઈન્સ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો...

મંત્રી સિતારમણના મતે Ola-Uberથી દેશમાં મંદી આવી તો મંત્રી ગોયલે આઈન્સ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો શોધક ગણાવ્યો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં આવેલી મંદી માટે ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવ્યા છે. તો અન્ય તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આપણે જીડીપીના આંકડાની ગણતરી કરવી જોઈએ નહીં કારણકે ગણિતે આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણની શોધ કરવામાં મદદ કરી નહતી. મંત્રી પિયુષ ગોયલ ગુરુવારે લોકોનો શિકાર બન્યા. એક સંમેલનમાં તેઓએ કહી દીધું કે ગુરુત્વાકર્ષણનો નિયમ આઈન્સ્ટાઈને શોધ્યો. આ વીડિયો ટ્રોલ થવા લાગ્યો અને ટ્વિટર પર આઈન્સ્ટાઈન, ન્યૂટન, પિયુષ ગોયલ ટ્રેન્ડમાં આવ્યા.ગ્રેવિટીને લઈને પોતાના નિવેદન પર રેલ મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટતા આપી છે. મુંબઇમાં એક કાર્યક્રમમાં પિયુષ ગોયલે સાર્વજનિક મંચ પર પોતાની ભૂલ સ્વીકારી. પિયુષ ગોયલે આઈન્સ્ટાઈનનું વાક્ય રીપિટ કર્યું અને કહ્યું ‘જે વ્યક્તિએ ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય કંઈ નવું કરવાની કોશિશ કરી નથી.’ ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલે એક કાર્યક્રમમાં ગ્રેવિટીને આઈન્સ્ટાઈની થિયરી ગણાવી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here