Monday, September 14, 2026
HomeGujaratમહેસાણાના પાંચોટ તળાવમાં કાર ખાબકી

મહેસાણાના પાંચોટ તળાવમાં કાર ખાબકી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મહેસાણા : આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ પણ થયો છે. તમામ લોકો શિક્ષક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણાથી ત્રણ લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે મહેસાણા જિલ્લાના પાંચોટ પાસે કંઈક અજાગતું બનતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે કારમાં જ લોકો પાણીમાં ડૂબી જતા 3 લોકોના મોત નીપજ્યાં હતાં.રાજ્યમાં અકસ્માતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. આજે મહેસાણામાં રોડ અકસ્માતમાં ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મહેસાણાના પાંચોટ ખાતે કાર તળાવમાં ખાબકતાં ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટનામાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગોજારો અકસ્માત સર્જાયો છે.આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ પણ થયો છે. તમામ લોકો શિક્ષક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણાથી ત્રણ લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે મહેસાણા જિલ્લાના પાંચોટ પાસે કંઈક અજાગતું બનતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે કારમાં જ લોકો પાણીમાં ડૂબી જતા 3 લોકોના મોત નીપજ્યાં હતાં.આ ઘટનાથી આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી. બીજી બાજુ જેસીબીની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here