Friday, June 5, 2026
HomeAhmedabadમુંબઇથી દિલ્હી માત્ર ૧૦ કલાકોમાં પહોંચી શકાશે

મુંબઇથી દિલ્હી માત્ર ૧૦ કલાકોમાં પહોંચી શકાશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુંબઇ,તા. ૨૧
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી મુંબઇની વચ્ચે દોડનાર રાજધાની એક્સપ્રેસમાં સફર કરનાર લોકોને હવે રાહત થશે. કારણ કે સમયમાં થોડાક ઘટાડો થનાર છે. રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટકચર ને વધુ શાનદાર બનાવવા માટે વર્ષ ૨૦૨૩ સુધી તમામ પગલાને પૂર્ણ કરવામા ંઆવનાર છે. ઇન્ફ્રાસ્ટકચરને સુધારીને વર્ષ ૨૦૨૩ સુધી પ્રવાસના સમયમાં કાપ મુકવામાં આવનાર છે. આની સાથે પ્રવાસ સમયને પાંચ કલાક ૪૫ મિનિટ સુધી બચાવી શકાય છે. પ્રવાસના સમયને હવે પાંચ કલાક અને ૪૫ મિનિટ સુધી ઘટાડી દેવામાં આવનાર છે. હાલમાં અ પ્સા ૧૫ કલાક અને ૪૫ મિનિટ સુધીનો છે. ઇન્ફ્રાસ્ટકચર કમજાર હોવાના કારણે હાલમાં સમયસર ટ્રેનો પહોંચી શકતી નથી. સાથે સાથે અન્ય અનેક પ્રકારની તકલીફો પણ આવી રહી છે. હવે આ વ્યવસ્થામાં ઝડપથી સુધારા કરવા માટે રેલવે દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટકચરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજધાની એક્સપ્રેસના તમામ રેક જર્મનની સુપિરિયર લિન્ક હાફમેન બશ ટેકનોલોજી સાથે બને છે. જેથી તે ૧૫૦ કિલોમીટરની ગતિથી દોડી શકે છે. જા કે તેને સપોર્ટ કરનાર ઇન્ફ્રાસ્ટકચરને વ્યવÂસ્થત કરવા માટે પણ પગલા ખુબ જરૂરી છે. રેલવેના મુલ્યાંકન બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૬૦૦૦૦ કિોમીટરના નેટવર્ક પૈકી માત્ર ૦.૩ ટકા નેટવર્ક પર જ ૧૬૦ કિલોમીટરની ગતિથી ટ્રેનને દોડાવી શકાય છે. જ્યારે પાંચ ટકા ટ્રેક પર ૧૩૦ કિલોમીટરની ગતિ રહી શકે છે. રેલવે દ્વારા અનેક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here