Friday, June 5, 2026
Homenationalસીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો કેસમાં એકને મૃત્યુદંડ...

સીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો કેસમાં એકને મૃત્યુદંડ અને એકને આજીવન કારાવાસ સજા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

દિલ્હીની એક કોર્ટે હત્યામાં દોષિત જાહેર થયેલા કનિદૈ લાકિઅ નરેશ સહરાવતને આજીવન કારાવાસ-યશપાલસિંહને ફાંસીની સજા : સીટની રચના બાદથી પ્રથમ ચુકાદો .૧૯૮૪ના સીખ વિરોધ રમખાણોના મામલામાં કનિદૈ લાકિઅ કોર્ટે ૩૪ અકિલા વર્ષના લાંબા ગાળા બાદ કોઇને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મંગળવારે દિલ્હીની એક અદાલતે હત્યા અને દોષી ઠરાવવામાં કનિદૈ લાકિઅ આવેલા નરેશ સહરાવતને આજીવન કારાવાસની સજા કરી હતી જ્યારે યશપાલસિંહને મૃત્યુદંડની અકીલા સજા ફટકારવામાં આવી છે. ગયા સપ્તાહમાં કોર્ટે આ કેસ સંદર્ભે કનિદૈ લાકિઅ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાના ચુકાદો અનામત રાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયને ૨૦૧૫માં ૧૯૮૪ની હિંસાથી જોડાયેલા કનિદૈ લાકિઅ કેસોની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રથમ સજાનો આદેશ કરવામાં આવ્યો છે. સજા પર દલીલો દરમિયાન અરજીદાર અને પીડિતાના વકીલેે કનિદૈ લાકિઅ દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી હતી જ્યારે બચાવપક્ષ તરફથી દયાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રના આદેશ પર રચના કરવામાં આવેલી સ્પેશિયલ કનિદૈ લાકિઅ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ ગયા સપ્તાહમાં એડિશનલ સેશન જજ અજય પાંડે સામે સજા પર દલીલો દરમિયાન દલીલ કરી હતી કે, દોષિતોનો ગુનો ગંભીર પ્રકૃતિનો કનિદૈ લાકિઅ છે જેને એક ષડયંત્ર રચીને અંજામ આપવામાં આવ્યો હતો. આજ કારણે હત્યાના ગુના માટે તેમને વધુમાં વધુ ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. બીજી બાજુ પીડિતાઓ તરફથી ઉપસ્થિત સિનિયર કાઉન્સિલ એચએસ ફુલ્કાએ પણ એસઆઈટીની માંગને સમર્થન આપ્યું હતું અને દલીલ કરી હતી કે, અદાલતના આદેશ પર માત્ર હિંસાગ્રસ્ત લોકોની જ નહી પરંતુ સમગ્ર દેશની નજર કેન્દ્રિત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલો હરદેવસિંહના ભાઇ સંતોખસિંહ દાખલ કરાયો હતો. દિલ્હી પોલીસે સબૂતોના અભાવે ૧૯૯૪માં આ કેસ બંધ કરી દીધો હતો પરંતુ રમખાણોની તપાસ અર્થે રચવામાં આવેલી એસઆઈટીએ કેસને ફરી ખોલવી તપાસ હાથ ધરી હતી. દેશના પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કેટલાક શહેરોમાં રમખાણો ભડકી ઉઠ્યા હતા. આ દરમિયાન સાઉથ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક નવેમ્બર ૧૯૮૪ના દિવસે બે સીખ યુવકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. તે સમય રમખાણમાં ભોગ બનેલા સરદેવસિંહની ઉંમર ૨૪ વર્ષની હતી અને અવતારસિંહની ઉંમર ૨૬ વર્ષની હતી. મંગળવારે આજ કેસમાં યશપાલસિંહ નએ નરેશને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. આ પૂર્વે અદાલત બંને આરોપીઓને આઈપીસીની કેટલીક કલમો અંતર્ગત દોષી ઠરાવવામાં આવ્યા હતા અને કોર્ટે સજાનો આદેશ કર્યા બાદ તરત જ દોષિતોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સીખ વિરોધી હિંસા ભડકી ઉઠી હતી. ૧૯૮૪ના સીખ વિરોધી રમખાણોના કેસમાં ૩૪ વર્ષના લાંબા અંતરાલ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ સંદર્ભે ૨૦૧૫માં ગૃહમંત્રાલયે ૧૯૮૪ના રમખાણોથી જોડાયેલા અનેક કેસોમાં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટી દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ દોષિતોને ફાંસીની સજા આપવાની જોરદાર માંગ કરી હતી અને કહ્યું હતું કે, આ એક મોટુ ષડયંત્ર હોવાની વાત કરી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here