Friday, June 5, 2026
Homenationalમૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, 'ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે...

મૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, ‘ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે છે’: શાહ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કોંગ્રેસ પર નક્સલીઓ અને ભ્રષ્ટ તત્વોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું કે, દેશમાં મૂર્ખતા માટે એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહે છે. શાહની આ પ્રતિક્રિયા ભીમા-કોરેગાંવ હિંસા મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે SIT તપાસની માગ રદ કરી છે.

નક્સલીઓનું સમર્થન કરે છે કોંગ્રેસ- શાહ

– શાહે ટ્વીટ કરી લખ્યું કે, “કોંગ્રેસ ભારતના ટુકડા કરતી ગેંગ, નક્સલી, નકલી સમાજસેવકો અને ભ્રષ્ટ તત્વોનું સમર્થન કરે છે. જે લોકો ઈમાનદાર અને કામ કરી રહ્યાં તેને બદનામ કરી રહી છે. રાહુલ ગાંધીના કોંગ્રેસમાં તમારું સ્વાગત છે.”સંબિત પાત્રાએ પણ સાધ્યું કોંગ્રેસ પર નિશાન

– ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું, “કોંગ્રેસે કાર્યકર્તાઓની ધરપકડને લઈને રાજકારણ કર્યું. કોંગ્રેસ અને વિરોધીઓએ કહ્યું હતું કે જે લોકો સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તેમની ધરપકડ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ બદલાની ભાવનાથી કરવામાં આવેલી ધરપકડ નથી.”
– સંબિત પાત્રાએ કહ્યું કે, “કોર્ટનો નિર્ણય રાષ્ટ્રની જીત અને કોંગ્રેસની હાર છે. રાહુલ ગાંધી પોતાને રાજનીતિના મધ્યમાં લાવવા માટે જે પ્રકારે કામ કરી રહ્યાં છે, તે નિર્ણયથી તેઓ ખુલ્લાં પડ્યાં છે. તેઓ આ બ્રિગેડની સાથે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
– રાહુલ ગાંધીએ 28 ઓગસ્ટે ટ્વીટ કરી પાંચ કાર્યકર્તાઓની ધરપકડ પર સવાલ ઉઠાવ્યાં હતા. તેઓએ લખ્યું હતું કે, “ભારતમાં માત્ર એક એનજીઓની જગ્યા છે, તે છે RSS. તમામ એનજીઓને બંધ કરી દો. જે ફરિયાદ કરે છે, તે તમામ કાર્યકર્તાઓને જેલમાં બંધ કરી દો. નવા ભારતમાં તમારું સ્વાગત છે.”

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here