Monday, September 14, 2026
Homenationalમૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, 'ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે...

મૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, ‘ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે છે’: શાહ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કોંગ્રેસ પર નક્સલીઓ અને ભ્રષ્ટ તત્વોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું કે, દેશમાં મૂર્ખતા માટે એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહે છે. શાહની આ પ્રતિક્રિયા ભીમા-કોરેગાંવ હિંસા મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે SIT તપાસની માગ રદ કરી છે.

નક્સલીઓનું સમર્થન કરે છે કોંગ્રેસ- શાહ

– શાહે ટ્વીટ કરી લખ્યું કે, “કોંગ્રેસ ભારતના ટુકડા કરતી ગેંગ, નક્સલી, નકલી સમાજસેવકો અને ભ્રષ્ટ તત્વોનું સમર્થન કરે છે. જે લોકો ઈમાનદાર અને કામ કરી રહ્યાં તેને બદનામ કરી રહી છે. રાહુલ ગાંધીના કોંગ્રેસમાં તમારું સ્વાગત છે.”સંબિત પાત્રાએ પણ સાધ્યું કોંગ્રેસ પર નિશાન

– ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું, “કોંગ્રેસે કાર્યકર્તાઓની ધરપકડને લઈને રાજકારણ કર્યું. કોંગ્રેસ અને વિરોધીઓએ કહ્યું હતું કે જે લોકો સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તેમની ધરપકડ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ બદલાની ભાવનાથી કરવામાં આવેલી ધરપકડ નથી.”
– સંબિત પાત્રાએ કહ્યું કે, “કોર્ટનો નિર્ણય રાષ્ટ્રની જીત અને કોંગ્રેસની હાર છે. રાહુલ ગાંધી પોતાને રાજનીતિના મધ્યમાં લાવવા માટે જે પ્રકારે કામ કરી રહ્યાં છે, તે નિર્ણયથી તેઓ ખુલ્લાં પડ્યાં છે. તેઓ આ બ્રિગેડની સાથે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
– રાહુલ ગાંધીએ 28 ઓગસ્ટે ટ્વીટ કરી પાંચ કાર્યકર્તાઓની ધરપકડ પર સવાલ ઉઠાવ્યાં હતા. તેઓએ લખ્યું હતું કે, “ભારતમાં માત્ર એક એનજીઓની જગ્યા છે, તે છે RSS. તમામ એનજીઓને બંધ કરી દો. જે ફરિયાદ કરે છે, તે તમામ કાર્યકર્તાઓને જેલમાં બંધ કરી દો. નવા ભારતમાં તમારું સ્વાગત છે.”

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here