Tuesday, August 25, 2026
Homenationalમૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, 'ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે...

મૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, ‘ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે છે’: શાહ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કોંગ્રેસ પર નક્સલીઓ અને ભ્રષ્ટ તત્વોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું કે, દેશમાં મૂર્ખતા માટે એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહે છે. શાહની આ પ્રતિક્રિયા ભીમા-કોરેગાંવ હિંસા મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે SIT તપાસની માગ રદ કરી છે.

નક્સલીઓનું સમર્થન કરે છે કોંગ્રેસ- શાહ

– શાહે ટ્વીટ કરી લખ્યું કે, “કોંગ્રેસ ભારતના ટુકડા કરતી ગેંગ, નક્સલી, નકલી સમાજસેવકો અને ભ્રષ્ટ તત્વોનું સમર્થન કરે છે. જે લોકો ઈમાનદાર અને કામ કરી રહ્યાં તેને બદનામ કરી રહી છે. રાહુલ ગાંધીના કોંગ્રેસમાં તમારું સ્વાગત છે.”સંબિત પાત્રાએ પણ સાધ્યું કોંગ્રેસ પર નિશાન

– ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું, “કોંગ્રેસે કાર્યકર્તાઓની ધરપકડને લઈને રાજકારણ કર્યું. કોંગ્રેસ અને વિરોધીઓએ કહ્યું હતું કે જે લોકો સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તેમની ધરપકડ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ બદલાની ભાવનાથી કરવામાં આવેલી ધરપકડ નથી.”
– સંબિત પાત્રાએ કહ્યું કે, “કોર્ટનો નિર્ણય રાષ્ટ્રની જીત અને કોંગ્રેસની હાર છે. રાહુલ ગાંધી પોતાને રાજનીતિના મધ્યમાં લાવવા માટે જે પ્રકારે કામ કરી રહ્યાં છે, તે નિર્ણયથી તેઓ ખુલ્લાં પડ્યાં છે. તેઓ આ બ્રિગેડની સાથે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
– રાહુલ ગાંધીએ 28 ઓગસ્ટે ટ્વીટ કરી પાંચ કાર્યકર્તાઓની ધરપકડ પર સવાલ ઉઠાવ્યાં હતા. તેઓએ લખ્યું હતું કે, “ભારતમાં માત્ર એક એનજીઓની જગ્યા છે, તે છે RSS. તમામ એનજીઓને બંધ કરી દો. જે ફરિયાદ કરે છે, તે તમામ કાર્યકર્તાઓને જેલમાં બંધ કરી દો. નવા ભારતમાં તમારું સ્વાગત છે.”

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here