Wednesday, August 5, 2026
HomeGujaratમોંઘવારી મુદ્દે સરકારને જગાડવા કોંગ્રેસ નેતા ધાનાણીએ નગારા વગાડી કર્યો ઘંટનાદ

મોંઘવારી મુદ્દે સરકારને જગાડવા કોંગ્રેસ નેતા ધાનાણીએ નગારા વગાડી કર્યો ઘંટનાદ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારનો વિરોધ કરવા શનિવારે ઢોલ-નગારાં વગાડી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાનાં અલગ અલગ ગામોમાં આ ‘ઘંટનાદ’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમની તેમણે અગાઉથી જાણકારી આપી હતી.અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારનો વિરોધ કરવા શનિવારે ઢોલ-નગારાં વગાડી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાનાં અલગ અલગ ગામોમાં આ ‘ઘંટનાદ’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમની તેમણે અગાઉથી જાણકારી આપી હતી.આ સિવાય ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રવિવારે રસ્તા રોકો અને જેલભરો આંદોલન કરવામાં આવશે.ગત આઠ જૂનથી કોંગ્રેસ ખેડૂતોના વિવિધ મુદ્દે ચાલી રહેલા આંદોલનને સમર્થન કરી રહી છે, જે અંતર્ગત 8મી જૂને રાજ્યના દરેક તાલુકા મથકોએ ધરણા કરવામાં આવ્યાં હતાં.આ પહેલાં કોંગ્રેસે ચેતવણી આપતા કહ્યું હતું કે, 9 જૂન સુધી ખેડૂતોની માગણીઓ સરકાર નહીં સ્વીકારે તો ખેડૂતોની સાથે 10 જૂને રસ્તા પર ઊતરીને કોંગ્રેસ જેલ ભરો આંદોલનમાં જોડાશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here