Monday, June 29, 2026
HomePoliticsવસુંધરા રાજેના મૌને બચાવી લીધી અશોક ગહલોતની સરકાર ?

વસુંધરા રાજેના મૌને બચાવી લીધી અશોક ગહલોતની સરકાર ?

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જયપુર,તા.૧૬
રાજસ્થાન બીજેપીમાં વસુંધરા રાજે ઘણા સમયથી સાઇડ લાઇન થયેલા છે. પરંતુ સંખ્યા બળમાં ૭૨માંથી ૪૫ ધારાસભ્ય વસુંધરા રાજે કેમ્પ માનવામાં આવે છે. રાજકીય ઘમાસાણ બાદ સચિન પાયલટને સમર્થન આપવા અંગે હાઇકમાન્ડ અને સ્થાનિક નેતૃત્વએ મન બનાવી દીધું હતું. નિર્ણય માત્ર તેના પર આધારિત હતો કે પાયલટને પાર્ટીમાં સામેલ કરી બીજેપીના મુખ્યમંત્રી બનાવવામાં આવે કે પછી વસુંધરા રાજેને. બીજેપીને આ રણનીતિને અંજામ આપવામં સૌથી વધુ દરકાર હતી તો વસુંધરા રાજેની.
રાજે કેમ્પના ધારાસભ્ય તેમની મરજી વગર પાર્ટીનો સાથ આપશે કે ગહલોતને સાથ આપશે તેની પર સંદેહ તો. વસુંધરા રાજે આ દરમિયાન ધૌલપુર મહેલમાં જ રહ્યા. તેઓ ન તો જયપુર આવ્યા અને ન તો દિલ્હી ગયા. આ ઉપરાંત રાજેએ આ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ નિવેદન પણ ન આપ્યું. વસુંધરા રાજેનું વલણ જોતાં બીજેપી આ મુદ્દે બેકફુટ પર આવી ગઈ.
શંકાનું એક કારણ વસુંધરા રાજે અને ગહલોતની વચ્ચેની નિકટતા પણ છે. વસુંધરા રાજેને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ હાઈકોર્ટે આપી દીધો હતો. તેમ છતાંય ગહલોતે રાજેથી બંગલા ખાલી ન કરાવ્યો અને ન તો નોટિસ મોકલી. જ્યારે કિરોડીલાલ મીણા અને કાૅંગ્રેસ નેતા પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયાથી કોર્ટનો આદેશ પાલન કરાવતાં બંગલા ખાલી કરાવી દીધા હતા.
રાજેને ફાયદાથી વધુ નુકસાન વધુ દેખાયું ઃ મૂળે, ગહલોત સરકારને પાડી દેવામાં વસુંધરા રાજેને ફાયદાથી વધુ નુકસાન વધુ લાગ્યું. જો બીજેપીના મુખ્યમંત્રી બને છે તો પાર્ટી રાજેને બદલે ગજેન્દ્ર શેખાવત કે કોઈ અન્ય યુવા ચહેરા પર દાવ રમી શકતી હતી. પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે સમર્થન આપવું રણનીતિનો હિસ્સો હતો. વસુંધરા રાજેને બંને સ્થિતિમાં પોતે સાઇડ લાઇન થવા અને આગામી ચૂંટણીમાં ફરી મુખ્યમંત્રીના ઉમેદવાર બનવાની શક્યતા ખતમ થતી હોય એવું લાગી રહ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here