Wednesday, August 26, 2026
Homenationalઆઝાદી સમયે 50 મિલિયન ટન અનાજ હતું, આજે 315 મિલિયન ટન થયું:...

આઝાદી સમયે 50 મિલિયન ટન અનાજ હતું, આજે 315 મિલિયન ટન થયું: અજીત ડોભાલ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ઉત્તરાખંડ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉત્તરાખંડ સ્થિત યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. જીબી પંત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન NSA ડોભાલને ડૉકટર ઓફ લિટરેચરની  પદવી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનમોહન એસ. ચૌહાણ અને રાજ્યના રાજ્યપાલ ગુરમીત સિંહ પણ હાજર હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે કહ્યું કે, ભારતના ભાગલા પછી, લોકો એવું માનતા હતા કે જ્યારે ખેતીની જમીન પાકિસ્તાનમાં જશે ત્યારે ભારત તેના લોકોને ખવડાવી શકશે નહીં. અજીત ડોભાલે કહ્યું, “ભારતના ભાગલા સમયે 22 મિલિયન હેક્ટર ખેતીની જમીન પાકિસ્તાનમાં ગઈ હતી. આ ભારતનો એવો ભાગ હતો જ્યાં મહત્તમ અનાજનું ઉત્પાદન થતું હતું. આ પછી, ઘણા લોકો માનતા હતા કે દેશના 35 કરોડ લોકો માટે ખોરાકનું ઉત્પાદન થઈ શકશે નહીં. ગર્વની વાત છે કે આઝાદીના 75 વર્ષ પછી આપણી વસ્તી વધીને 135 કરોડ થઈ ગઈ છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે 50 મિલિયન ટન અનાજ હતું, જે આજે વધીને 315 મિલિયન ટન થયું છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here