Tuesday, April 22, 2025
Homenational૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઈ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૮,૮૪,૭૭૩ થઈ છે, એવું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું. અલબત્ત, કોરોનાને કારણે કુલ ૬૫ મોત થયા હતા, પરિણામે કુલ મૃતકની સંખ્યા અત્યાર સુધીમાં ૪૮,૪૯૯ થઈ છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪,૩૫૮ દર્દીને સાજા થવાથી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરિણામે કુલ રિકવર કેસની સંખ્યા ૧૭,૭૪,૨૫૫ થઈ છે. રાજ્યમાં સારવાર હેઠળના કુલ દર્દીની સંખ્યા ૬૦,૯૦૫ થઈ છે. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા ૫૮૬ થઈ છે, પરિણામે કુલ કેસની સંખ્યા ૨,૮૪,૯૯૦. ૨૪ કલાકમાં ૧૦ જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૧,૦૧૩ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧.૧૯ કરોડ જેટલા દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા છે.દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ મહિનાના અંત સુધીમાં કોરોનાની રસી આપવાનું મોટા પાયે ચાલુ કરવાની પરવાનગી આપશે તો રાજ્યમાં પહેલા તબક્કામાં લગભગ ત્રણ કરોડ જેટલા લોકોને રસી મળશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here