Friday, June 5, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

રાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 12,342 કુલ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે, જ્યારે કુલ 7,135 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત સામાન્ય થઈ રહી છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત હતી. આજે રસીકરણની સંખ્યામાં પણ વધારો થયો છે જ્યારે મોતની સંખ્યા ઘટી છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 2277, વડોદરામાં 701, સુરતમાં 518, જૂનાગઢમાં 382, જામનગરમાં 283, પંચમહાલમાં 185, આણંદમાં 164, ગીરસોમનાથમાં 164, રાજકોટમાં 279, ભરૂચમાં 150, અમરેલીમાં 139, ખેડામાં 137, મહેસાણામાં 133, દાહોદમાં 132, મહીસાગરમાં 130 કેસ નોંધાયા છે જ્યારે કચ્છમાં 133, સાબરકાંઠામાં 111, ભાવનગરમાં 190, વલસાડમાં 95, અરવલ્લીમાં 92, બનાસકાંઠામાં 92, ગાંધીનગરમાં 166, પાટણમાં 79, પોરબંદરમાં 67, નવસારીમાં 56, નર્મદામાં 49, સુરેન્દ્રનગરમાં 44, છોટાઉદેપુરમાં 39, મોરબીમાં 28, તાપીમાં 17, દેવભૂમિુ દ્વારકામાં 14, બોટાદમાં 7, ડાંગમાં 2 મળીને કુલ 7135 દર્દી નોંધાયા છે જ્યારે 12,342 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જેમાં સૌથી વધુ4679 અમદાવાદ શહેરના છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 11, વડોદરામાં 4, સુરત શહે્માં 6, વડોદરા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં, સુરત જિલ્લા,માં રાજકોટ જિલ્લામા રાજકોટ શહેરમાં 4-4 મોત થયા છે. જ્યારે નવસારી, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો, બનાસકાંઠા, ભાવનગર શહેર સાબરકાંઠા, કચ્છ, મહેસાણા, ખેડા, અમરેલી, જૂનાગઢ શહેર પંચમહાલમાં 2-2 મોત થયા છે. આમ કુલ અન્ય જિલ્લામાં 0-1 મળીને ટોટલ 81 દર્દીનાં મોત થયા છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here