Saturday, July 25, 2026
HomenationalIndian Army Recruitment 2022: ભારતીય સેનામાં 170 જગ્યાઓ પર કરાશે ભરતી

Indian Army Recruitment 2022: ભારતીય સેનામાં 170 જગ્યાઓ પર કરાશે ભરતી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

નવી દિલ્લીઃ ભારતીય સેના આર્ટિલરી સેન્ટર, નાસિકે ભારતીય સેના આર્ટિલરી ભરતી 2022 નોટિફિકેશન જાહેર કર્યું છે. યોગ્ય ઉમેદવાર એડીસી, કુક, ફાયરમેન અને અન્ય પદો પર આવેદન કરી શકો છો. ભારતીય સેના આર્ટિલરી સેન્ટરે કુલ 107 જગ્યા માટે આવેદપત્ર મંગાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2022 છે. અરજી કરવા માટે ઉમેદવારોને વેબસાઈટ indianarmy.nic.in પર જવું પડશે. જે ઉમેદવારોએ પહેલા પણ આ પદો માટે આવેદન આપ્યું છે તેમના વર્તમાન જાહેરાત પ્રમાણે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવાર એપ્લિકેશન ફોર્મને સારી રીતે વાંચી લે. પોતની યોગ્યતાના આઘારીત પદો માટે અરજી કરો. ESM, PHP અને ESM, PHPના પદોનો પણ કુલ પદોની સંખ્યામાં સમાવેશ થાય છે.

Indian Army Artillery Recruitment 2022: મહત્વ પૂર્ણ તારીખો-
અરજી કરવાની છેલ્લી તારીખ- 22 જાન્યુઆરી 2022
પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી.

Indian Army Artillery Recruitment 2022: કઈ જગ્યાઓ માટે છે ભરતી-
UR: 52
SC: 8
ST: 7
OBC: 24
EWS: 16
PHP: 6
ESM: 18
MSP: 3

Indian Army Artillery Recruitment 2022: લાયકાત-
આ ખાવી પડેલી જગ્યા માટે અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરી સંસ્થાથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી પરીક્ષામાં મળેલા માર્કસના આધારે થશે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here