Wednesday, March 11, 2026
Homenationalપાંજરાપોળની ૬૦ લાખ ચોરસ વાર જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કેસમાં એસ કે...

પાંજરાપોળની ૬૦ લાખ ચોરસ વાર જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કેસમાં એસ કે લાંગા એક પ્યાદું

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

મૂલાસણાની જમીનના રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડમાં પૂર્વ ગાંધીનગર કલેકટર સામે FIR

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગા સામે તેમના કાર્યકાળ દરમિયાન જમીનના પ્રીમિયમ નિયમ અનુસાર નહી વસુલવા, અંગત લાભ મેળવવા અને અપ્રમાણસર મિલકત એકત્ર કરવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, ફરિયાદમાં એસ. કે. લાંગા માત્ર એક પ્યાદું છે. પાંજરાપોળની માલિકીની પશુઓએ માટેની જમીન ખવાઈ ગઈ છે. ગાયની તો માટી પણ ખપે નહી તેની સામે માટી વેચી લોકોએ  રૂ.૨૦,૦૦૦ કરોડનું કૌભાંડ કરોડો રૂપિયા જમીન ખોટી રીતે વેચી અબજો રૂપિયાની રકમ લાંચ પેટે જમા લીધી છે. 

સમગ્ર ઘટનામાં ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાની મૂલાસણા ગામે આવેલી, ૬૦ લાખ વારની જમીન મુખ્ય મુદ્દો છે. આ જમીન ત્રણ મુસ્લિમ અને હિંદુ પરિવારે અમદાવાદ પાંજરાપોળને ૯૯ વર્ષના ભાડાંપટ્ટા ઉપર આપી હતી. જોકે, જમીનનું કદ અને તેના પ્રાઈમ લોકેશનના કારણે  રાજકરણીઓ અને અમદાવાદના નામચીન બિલ્ડરોએ આ જગ્યા પડાવી લીધી. આ કૌભાંડના સરકારના અને મુખ્યમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓ પણ સહભાગી છે. પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ ખોટી રીતે ભાડાં પટ્ટો રદ્દ કરી આપી અને મોટાપાયે પૈસા પોતાના ઘરભેગા કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે

આ જમીન ટ્રસ્ટ પાસે હોવાથી, તેમાં ગણોતિયાં પણ હાજર હોવાથી તેમજ ટોચ મર્યાદા હેઠળ હોવાથી તેનું બિનખેતી શક્ય ન હતું. ગણોત ધારાના કેસમાં સરકાર પણ પ્કાશ્કાર હોવાથી આ કેસ પરત ખેચવા અશક્ય છે પણ ગણોતિયાંનો કબજો અસામાજિક તત્વોના જોરે ખાલી કરાવવામાં આવ્યો હતો. લગભગ ૩૦૦ જેટલા ગણોતિયાં પરિવારને આ જમીન ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા, તેમની ખોટી સહીઓ, અંગુઠાના નિશાન લઇ જમીન ખાલી કરાવવામાં આવી હતી અને કેસ પરત ખેચવામાં આવ્યા હતા. આ કૌભાંડ માટે પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મહેસૂલમંત્રી, મહેસૂલના મોટા અધિકારો અને મુખ્યમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓએ મિલીભગત કરી, આ જમીન સરકારશ્રી કરવાની જગ્યાએ રૂ.૩૫૦ કરોડના માતબર રકમની લાંચ લઇ અને જમીન ક્લીયર કરી આપી હોવાનું કહેવાય છે. 

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here