Tuesday, March 10, 2026
HomeWorldનાસાની મૂન ટુ માર્સ યોજના શરૂ : જૂનમાં ચાર માર્શિયન્સ મંગળના કૃત્રિમ...

નાસાની મૂન ટુ માર્સ યોજના શરૂ : જૂનમાં ચાર માર્શિયન્સ મંગળના કૃત્રિમ ઘરમાં રહેવા જશે

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

– પૃથ્વી બહાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત બનાવવાનો પ્રથમ પ્રયોગ 

– માનવ વસાહત માટે  ચંદ્રના ખડકો, ધૂળ, માટીનો જ ઉપયોગ થશે : ચંદ્ર પર આધુનિક ક્વાટર્સ, રસ્તા,વીજળી, વીજળી ઘર, પીવાનું પાણી, બગીચા વગેરે બનશે  

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા) તેના ૨૦૩૫માં  મૂન ટુ માર્સ(ચંદ્ર પરથી મંગળ પર જવાની યોજના) પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ટેકનિકલ તૈયારી શરૂ કરી દીધી છે.

આ તૈયારીના મહત્વના હિસ્સારૂપે  ચાર સ્વયંસેવકો  ૨૦૨૩ના  જૂનની શરૂઆતમાં  નાસાના હ્યુસ્ટન(ટેક્સાસ સ્ટેટ)માં આવેલા જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવેલા વિશાળ માર્સ ડયુન આલ્ફા નામના  હેન્ગરમાં પ્રવેશ કરશે. નાસાએ આ ચારેય સ્વયંસેવકોને ફોર માર્શિયન્સ એવું નામ પણ આપ્યું છે. માર્સ ડયુન આલ્ફા ૧,૭૦૦ ચોરસ ફૂટના વિશાળ પરિસરમાં ફેલાયેલું છે.

નાસા પૃથ્વી બહાર પહેલી જ વખત માનવ વસાહત બનાવશે અને એજ માનવ વસાહતના આધારે લગભગ ૨૦૩૫ના અંત સુધીમાં સૌર મંડળના લાલ રંગી ગ્રહ મંગળ પર જશે.નાસાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર કોર્કી ક્લિન્ટને એવી માહિતી આપી હતી કે અમારા ફોર માર્શિયન્સ માર્સ ડયુન આલ્ફા નામના થ્રીડી -પ્રિન્ટેડ બિલ્ડિંગમાં એક વર્ષ રહેશે.  આ થ્રીડી -પ્રિન્ટેડ બિલ્ડિંમાં પૃથ્વીના પડોશી અને સૂર્ય મંડળના લાલ ગ્રહ મંગળની રાતા રંગની ધરતી જેવું અને રાતા રંગની માટીવાળું  આબેહૂબ   વાતાવરણ સર્જવામાં આવ્યું છે.

એક વરસ દરમિયાન ચારેય સ્વયંસકવકો લાંબા સમય સુધી અંતરીક્ષમાં કેમ રહેવું,  સ્પેસ વોક(અંતરીક્ષમાં કઇ રીતે ચાલવું), શારીરિક-માનસિક તંદુરસ્તી જાળવવા માટે કઇ કઇ કસરત કરવી, કયો અને કેટલો આહાર લેવો, કેટલો  સમય નિદ્રા લેવી, સમયની ગણતરી કરવી વગેરે જેવી સઘન તાલીમ આપવામાં આવશે.

૫.૭૨ કરોડ  અમેરિકન  ડોલરના  ખર્ચે  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર  ૨૦૨૭ના અંત સુધીમાં  માનવ વસાહત બનાવવા જરૂરી સાધન સામગ્રી મોકલવા  માટે નાસાના વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરો પૃથ્વી પરથી  ખાસ પ્રકારનાં રોકેટ્સનો  ઉપયોગ નહીં કરે. ચંંદ્રના ખડકોનો, ધૂળનો, તેની માટીનો જ ઉપયોગ કરશે.ખડકોને ઓગાળવા માટે લેસર કિરણોનો અથવા માઇક્રોવેવ્ઝનો ઉપયોગ થશે. 

ભવિષ્યમાં નાસાનું જે અવકાશયાન ચંદ્ર પર જશે તેની સાથે રોબોટિક આર્મ(રોબોટ ટેકનોલોજીનો હાથ), એક્ઝાવેટર(જમીનમાં ઉંડા ખાડા ખોદવા,માટી,રેતી વગેરેને એકથી બીજી જગ્યાએ લઇ જવાં માટેનું આધુનિક યંત્ર) સહિત જરૂરી સાધન સામગ્રી હશે. ચંદ્ર પરની માનવ વસાહત બનાવવા શક્ય હશે ત્યાં સુધી  માનવીને બદલે સ્વયંસંચાલિત યંત્રણાનો જ ઉપયોગ થશે.

ચંદ્ર પર માનવ વસાહત બનાવવામાં ચંદ્રનું અતિ પાતળું પડી ગયેલું ગુરુત્વાકર્ષણ બળ, મૂનક્વેક્સ(પૃથ્વી પરના ભૂકંપને અર્થક્વેક્ કહેવાય જ્યારે ચંદ્ર પરના ભૂકંપને મૂનક્વેક્સ કહેવાય), દક્ષિણ ધ્રુવ પરના અતિ વિષમ તાપમાન( ચંદ્ર પર દિવસે ૧૨૦ ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાતે માઇનસ(–) ૧૩૦ ડિગ્રી સેલ્સિયસ રહે છે) વગેેરે પડકારરૂપ કુદરતી પરિબળોને પણ ધ્યાનમાં લેવાંમાં આવશે. જોકે ચંદ્ર પરની ભાવિ માનવ વસાહતમાં  અત્યાધુનિક ટેકનોલોજી,એન્જિનિયરિંગ, સાયન્સ,આર્કિટેક્ચરનો ઉત્તમ પ્રયોગ હશે એટલું ચોક્કસ.

નાસાની યોજના મુજબ ચંદ્ર પર  પૃથ્વીનાં માનવીને રહેવાનાં ખાસ પ્રકારનાં ક્વાટર્સ, રસ્તા, બગીચા, વીજળી મથક, વીજળી પ્રકાશ, ગ્રીનહાઉસીસ, અવકાશયાન ઉતરવા માટેનું ખાસ પ્રકારનું લોન્ચપેડ વગેરે ઉત્તમ  પ્રકારની સુવિધાઓ હશે.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here