Monday, April 21, 2025
HomeGujaratઆદિવાસીઓના વિરોધથી ફફડી સરકાર, પોસ્ટર ફાડતાં દરેક જગ્યાએ ગોઠવ્યા બે જવાન

આદિવાસીઓના વિરોધથી ફફડી સરકાર, પોસ્ટર ફાડતાં દરેક જગ્યાએ ગોઠવ્યા બે જવાન

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

હાલ રાજયમાં રાજપીપળા નજીક આવેલા નર્મદા ડેમ સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધના ભાગરૂપે આદિવાસીઓ દ્વારા વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પોસ્ટરોને ફાડવામાં આવી રહ્યાં છે. આદિવાસીઓ દ્વારા કરવામાં આવી રહેલો આ વિરોધ કયાંક રાજયવ્યાપી ન બની જાય તે માટે સરકારે પ્રત્યેક પોસ્ટર પાસે બે પોલીસ જવાનોને સુરક્ષા માટે ગોઠવ્યા છે.

અગામી તા.31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણને લગતા પોસ્ટરો સરકાર દ્વારા વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા છે. જોકે આ પોસ્ટરોને આદિવાસીઓએ નર્મદા જિલ્લામાં ફાંડતા સરકાર સફાળી જાગી છે. અને હાલ પ્રત્યેક પોસ્ટર પાસે બે પોલીસ જવાનોને આ પોસ્ટરની રખેવાળી કરવા માટે ગોઠવી દેવામાં આવ્યાં છે.

આ પોસ્ટરમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ચિત્ર દર્શાવીને પ્રતિમા વિશ્વની સર્વોચ્ચ 600 ફુટ ઉંચાઈ ધરાવતી પ્રતિમા હોવાની માહિતી આપવામાં આવી છે. આ સિવાય તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ આકર્ષણો અંગે અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા યાત્રા વિશે માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસો અગાઉ જ ઝઘડિયા મતક્ષેત્રના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટ્રાઈબલો વિરુદ્ધના ષંડયત્ર તરીકે ઓળખાવ્યું હતું. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આદિવાસીઓને કોઈ જ ફાયદો થવાનો નથી. આ પ્રોજેકટથી માત્રને માત્ર મલ્ટિનેશનલ કંપનીઓને ફાયદો થશે. આ એક બિઝનેસ સ્ટ્રેટેજી છે. અગામી તા.31 ઓક્ટોબરના રોજ આદિવાસીઓ તેનો વિરોધ કરશે

.-government-tights-security-at-every-posters-of-statue-of-unity-gujarati-news-5975041-NOR.html?ref=ht&seq=9
.-government-tights-security-at-every-posters-of-statue-of-unity-gujarati-news-5975041-NOR.html?ref=ht&seq=9

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here