Friday, October 4, 2024
HomeGujaratBhavnagarભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, જૂનાગઢ અને પોરબંદર સ્ટેશન પર પ્રદર્શન અને મંડળ...

ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, જૂનાગઢ અને પોરબંદર સ્ટેશન પર પ્રદર્શન અને મંડળ કચેરી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અને રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાને સન્માન આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 15 ઓગસ્ટ, 2024 (ગુરુવાર) ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા ભાવનગર પરા રેલવે સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 14 ઓગસ્ટ, 2024ના રોજ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, જૂનાગઢ અને પોરબંદર 3 સ્ટેશનો પર “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે પ્રદર્શન નિહાળવા મંડળ રેલ પ્રબંધક શ્રી રવીશ કુમાર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મંડળ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે અને જનભાગીદારીની ભાવના સાથે આઝાદીની 77મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે. હર ઘર ત્રિરંગા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી અમરસિંહ સાગરના નેતૃત્વ હેઠળ ડિવિઝનમાં તિરંગા યાત્રાનું

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here