Wednesday, August 5, 2026
HomenationalGSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

GSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટામાં દેશની નવીનતમ સંચાર ઉપગ્રહ જીસૈટ-29ને બુધવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવામાન સાફ હોવાના કારણે ઈસરોને સંચાર ઉપગ્રહ GSAT-29નું લોન્ચિંગ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નથી.

ઈસરોના ચેરમેન કે.સિવાન પ્રમાણે સંચાર ઉપગ્રહ જીસેટ-29 પર એક ખાસ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યો છે. આ કેમેરાને ‘જિયો આઈ’ નામ આપવામાં આવ્યું છે. તેનાથી હિંદ મહાસાગર પર નજર રાખી શકાશે. તે સાથે જ સંચાર ઉપગ્રહથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વી ભારતના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરશે.

તેમની બીજી ઉડાનમાં જીએસએલવી-એમકે 3 રોકેટ જીસેટ-29ને ભી-સ્થિર કક્ષમાં સ્થાપિત કરશે. પૂર્વમાં ચક્રવાત ગાજાના ચેન્નાઈ અને શ્રી હરિકોટાનો બીચ પાર કર્યો હોવાનો અંદાજ છે. જોકે તે પછી ઈસરોનું કહેવું છે કે, લોન્ચનો કાર્યક્રમ હવામાન પર નિર્ભરહોય છે

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here