Friday, June 5, 2026
Homenationalમુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યો...

મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યો છેઃ ખાલિસ્તાન સમર્થકો સાથેની તસ્વીરો સામે આવી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પંજાબના અમૃતસર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ એક નવો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાની આતંકવાદી અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મોસ્ટ કનિદૈ લાકિઅ વોન્ટેડ હાફિઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તપાસ એજન્સીઓની એક બેઠકમાં પાકિસ્તાનમાં કનિદૈ લાકિઅ હાજર ખાલીસ્તાન અકિલા સમર્થક આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા મુદ્દે અનેક માહિતી સંયુક્ત રીતે વહેંચવામાં આવી હતી. સુત્રો અનુસાર ગોપાલ સિંહ ચાવલા કનિદૈ લાકિઅ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIઅને લશ્કર એ તોયબા ચીફ હાફિઝ સઇદ સાથે મળીને પંજાબમાં અકીલા આતંકવાદ ફેલાવવાનું કાવત્રું રચી રહ્યા છે. થોડા મહિનાઓ કનિદૈ લાકિઅ પહેલા પાકિસ્તાનમા હાફિઝ સઇદ પાસેથી ચાવલાની મુલાકાતની તસ્વીર પણ તપાસ એજન્સીઓ પાસે આવી છે. તેના કારણે ખાલિસ્તાન સમર્થકોના પાકિસ્તાનના કનિદૈ લાકિઅ આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હોવાની આશંકાની પૃષ્ટી માનવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ગોપાલ સિંહ ચાવલાના ભડકાઉ કનિદૈ લાકિઅ નિવેદન પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા યુવકોને ખાલિસ્તાન માટે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. એનઆઇએની તપાસમાં તેમ કનિદૈ લાકિઅ પણ ખુલાસો થયો કે પંજાબમાં ધાર્મિક સંગઠન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના કાર્યકર્તાઓ નિશાન પર છે. નિરંકારી હુમલામાં વપરાયો પાકિસ્તાની કનિદૈ લાકિઅ ગ્રેનેડ, આતંકીની માહિતી આપનારને 50 લાખ ઇનામ… પંજાબમાં 8 આરએસએસ કાર્યકર્તાઓની હત્યા મુદ્દે એનઆઇએ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. કાવત્રા પાછળ ખાલિસ્તાન લિબરેશન ફોર્સ લીડર, પાકિસ્તાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ઇટાલી અને સઉદી અરબ અમીરાતમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ પંજાબને ટાર્ગેટ કરીને હુમલાને અંજામ આપ્યો હતો. અમૃતસર બ્લાસ્ટ: હુલાખોરની જાણકારી આપનારને 50 લાખનું ઇનામ, હેલ્પલાઇન નંબર 181… દેશની બહાર બેઠેલા ખાલિસ્તાન સમર્થકો જે આતંકવાદી કાવત્રા રચી રહ્યા છે તેમાં ગોપાલ સિંહ ચાવલા (પાકિસ્તાન), હરમિત સિંહ ઉર્ફે હૈપ્પી ( પાકિસ્તાન), ગુરજિંદર સિંહ ઉર્ફે શાસ્ત્રી (ઇટાલીમાં હોવાનાં સમાચાર), ગુરશરણબીર સિંહ ઉર્ફે ગુરુશરણ સિંહ વાલિયા ઉર્ફે પહેલવાન (બ્રિટન), ગુરુજં સિંહ ઢિલ્લન (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. પંજાબના આતંકવાદીઓનું કનેક્શન પશ્ચિમી યુપીમાં હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જેના કારણે યુપી પોલીસ પણ એલર્ટ પર છે. અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?… ઉલ્લેખનીય છે કે, પંજાબના અમૃતસર શહેરના એક ગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ છે. રાજસાંસીના અદાવલી ગામના સંત નિરંકારી ભવન પર થયેલા હુમલામાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાર બાદ પંજાબ સહીત રાજધાની દિલ્હી, હરિયાણા અને એનસીઆર હાઇએલર્ટ પર છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here