Wednesday, July 22, 2026
Homenationalસીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો કેસમાં એકને મૃત્યુદંડ...

સીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો કેસમાં એકને મૃત્યુદંડ અને એકને આજીવન કારાવાસ સજા

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

દિલ્હીની એક કોર્ટે હત્યામાં દોષિત જાહેર થયેલા કનિદૈ લાકિઅ નરેશ સહરાવતને આજીવન કારાવાસ-યશપાલસિંહને ફાંસીની સજા : સીટની રચના બાદથી પ્રથમ ચુકાદો .૧૯૮૪ના સીખ વિરોધ રમખાણોના મામલામાં કનિદૈ લાકિઅ કોર્ટે ૩૪ અકિલા વર્ષના લાંબા ગાળા બાદ કોઇને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મંગળવારે દિલ્હીની એક અદાલતે હત્યા અને દોષી ઠરાવવામાં કનિદૈ લાકિઅ આવેલા નરેશ સહરાવતને આજીવન કારાવાસની સજા કરી હતી જ્યારે યશપાલસિંહને મૃત્યુદંડની અકીલા સજા ફટકારવામાં આવી છે. ગયા સપ્તાહમાં કોર્ટે આ કેસ સંદર્ભે કનિદૈ લાકિઅ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાના ચુકાદો અનામત રાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયને ૨૦૧૫માં ૧૯૮૪ની હિંસાથી જોડાયેલા કનિદૈ લાકિઅ કેસોની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રથમ સજાનો આદેશ કરવામાં આવ્યો છે. સજા પર દલીલો દરમિયાન અરજીદાર અને પીડિતાના વકીલેે કનિદૈ લાકિઅ દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી હતી જ્યારે બચાવપક્ષ તરફથી દયાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રના આદેશ પર રચના કરવામાં આવેલી સ્પેશિયલ કનિદૈ લાકિઅ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ ગયા સપ્તાહમાં એડિશનલ સેશન જજ અજય પાંડે સામે સજા પર દલીલો દરમિયાન દલીલ કરી હતી કે, દોષિતોનો ગુનો ગંભીર પ્રકૃતિનો કનિદૈ લાકિઅ છે જેને એક ષડયંત્ર રચીને અંજામ આપવામાં આવ્યો હતો. આજ કારણે હત્યાના ગુના માટે તેમને વધુમાં વધુ ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. બીજી બાજુ પીડિતાઓ તરફથી ઉપસ્થિત સિનિયર કાઉન્સિલ એચએસ ફુલ્કાએ પણ એસઆઈટીની માંગને સમર્થન આપ્યું હતું અને દલીલ કરી હતી કે, અદાલતના આદેશ પર માત્ર હિંસાગ્રસ્ત લોકોની જ નહી પરંતુ સમગ્ર દેશની નજર કેન્દ્રિત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલો હરદેવસિંહના ભાઇ સંતોખસિંહ દાખલ કરાયો હતો. દિલ્હી પોલીસે સબૂતોના અભાવે ૧૯૯૪માં આ કેસ બંધ કરી દીધો હતો પરંતુ રમખાણોની તપાસ અર્થે રચવામાં આવેલી એસઆઈટીએ કેસને ફરી ખોલવી તપાસ હાથ ધરી હતી. દેશના પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કેટલાક શહેરોમાં રમખાણો ભડકી ઉઠ્યા હતા. આ દરમિયાન સાઉથ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક નવેમ્બર ૧૯૮૪ના દિવસે બે સીખ યુવકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. તે સમય રમખાણમાં ભોગ બનેલા સરદેવસિંહની ઉંમર ૨૪ વર્ષની હતી અને અવતારસિંહની ઉંમર ૨૬ વર્ષની હતી. મંગળવારે આજ કેસમાં યશપાલસિંહ નએ નરેશને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. આ પૂર્વે અદાલત બંને આરોપીઓને આઈપીસીની કેટલીક કલમો અંતર્ગત દોષી ઠરાવવામાં આવ્યા હતા અને કોર્ટે સજાનો આદેશ કર્યા બાદ તરત જ દોષિતોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સીખ વિરોધી હિંસા ભડકી ઉઠી હતી. ૧૯૮૪ના સીખ વિરોધી રમખાણોના કેસમાં ૩૪ વર્ષના લાંબા અંતરાલ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ સંદર્ભે ૨૦૧૫માં ગૃહમંત્રાલયે ૧૯૮૪ના રમખાણોથી જોડાયેલા અનેક કેસોમાં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટી દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ દોષિતોને ફાંસીની સજા આપવાની જોરદાર માંગ કરી હતી અને કહ્યું હતું કે, આ એક મોટુ ષડયંત્ર હોવાની વાત કરી હતી.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here