Friday, May 30, 2025
HomeIndia14 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ : અનેક દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી...

14 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ : અનેક દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી શક્યતા

Date:

spot_img

Related stories

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...
spot_img

મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ હજી બાકી છે. લાંબા મનોમંથન બાદ ભાજપ, શિવસેના અને એનસીપીમાં મંત્રીમંડળ ફાળવવાના ફોર્મ્યુલા પર અંતે મહોર વાગી ગઈ છે. 14 ડિસેમ્બરે આ મંત્રીમંડળની જાહેરાત થવાની સંભાવના છે. મહાયુતિ સરકારે સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે. હવે તમામની નજર મહાયુતિ ગઠબંધનના કેબિનેટ ગઠન પર છે.સૂત્રોએ જણાવ્યું કે, આ વખતે મહાયુતિના નવા મંત્રીમંડળમાં મોટા નામો સામેલ કરવામાં આવશે. અર્થાત્ જે દિગ્ગજ નેતાઓએ પાછલી કેબિનેટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે, તેમને આ વખતે સ્થાન મળશે નહીં. કારણકે, તેના લીધે વિપક્ષને પ્રહારો કરવાની તક મળે છે.

સ્વચ્છ છબીવાળા નેતાઓને મળશે સ્થાન :
મહારાષ્ટ્રના નવા રાજ્ય મંત્રીમંડળમાં સ્વચ્છ છબીવાળા ધારાસભ્યોને સ્થાન મળશે. વિવાદિત નેતાઓથી અંતર જાળવવામાં આવશે. એનડીએના કેન્દ્રીય હાઇકમાન્ડે આ મુદ્દે ભાર મૂકતાં કહ્યું છે કે, જૂના બળવાખોર મંત્રીઓને ફરીથી કેબિનેટમાં સામેલ કરવા નહીં.

આ મંત્રીઓ થઈ શકે છે બહાર :
શિવસેનના ત્રણ ટોચના મંત્રીઓને આ વખતે બહારનો રસ્તો બતાવી શકે છે. જેમાં એફડીએ અને જળ સંસાધન વિભાગના સંજય રાઠોડ, લઘુમતી અને માર્કેટિંગ વિભાગમાંથી અબ્દુલ સત્તાર અને આરોગ્ય વિભાગમાંથી તાનાજી સાવંતને પદ પરથી હટાવી શકાય છે.એનસીપી(અજિત પવાર જૂથ)માંથી દિલીપ વાલ્સે પાટિલ, હસન મુશ્રીફને બહારનો રસ્તો બતાવી શકે છે. ભાજપમાંથી સુરેશ ખાડે (શ્રમ વિભાગ) અને વિજય કુમાર ગાવિત (આદિવાસી કલ્યાણ વિભાગ)ને મંત્રીમંડળમાંથી બહાર કરી શકે છે.

કેબિનેટમાં 43 મંત્રીઓને સ્થાન મળી શકે છે! :
મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં ત્રણ સહયોગીઓમાં ઘણાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 43 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. હજુ 40 પોર્ટફોલિયો ભરવાના બાકી છે. કેબિનેટ માટે ભાજપમાંથી 15, શિવસેના (શિંદે જૂથ)ના 10 અને એનસીપી(અજિત પવાર)ના 9 નામ રેસમાં છે.

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here